બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Arohi
Last Updated: 02:41 PM, 28 February 2022
મહાશિવરાત્રિના પાવન પર્વ 1 માર્ચ, મંગળવારે ઉજવવામાં આવશે. મહાશિવરાત્રિ પર ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે રૂદ્રાભિષેક ખૂબ જ ખાસ માનવામાં આવે છે. વેદોમાં પણ રૂદ્રાભિષેકની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. યજુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે ઘર અથવા શિવ મંદિરમાં રૂદ્રાભિષેક કરવો ખૂબ જ લાભકારી હોય છે. રૂદ્રાભિષેક કરવાથી ગ્રહ-નક્ષત્રો પર ખરાબ પ્રભાવ ખતમ થઈ જાય છે. સાથે જ જીવનમાં આવી રહેલી મુશ્કેલીઓ પણ દૂર થાય છે. એવામાં જાણીએ રૂદ્રાભિષેકની યોગ્ય રીત.
રૂદ્રાભિષેકની વિધિ
રૂદ્રાભિષેક માટે શિવલિંગને ઉત્તર દિશામાં રાખવું જોઈએ. અભિષેક કરનાર અથવા અન્ય લોકોનું મુખ પૂર્વની તરફ હોવું યોગ્ય માનવામાં આવે છે. સૌથી પહેલા શ્રૃંગીથી શિવલિંગ પર ગંગાજળ અર્પિત કરો અને પછી અભિષેકની શરૂઆત કરો. રૂદ્રાભિષેક વખતે મહામૃત્યુંજય મંત્ર, શિવ તાંડવ સ્તોત્ર, શિવ પંચાક્ષર મંત્ર અથવા રૂદ્ર મંત્રનો જાપ કરવો જોઈએ.
પુજા કરતી વખતે શિવલિંગ પર ચંદનનો લેપ લગાવો. ત્યાર બાદ પાનના પત્તા, બેલીપત્ર, સોપારી વગેરે પુજા સામગ્રિઓ શિવલિંગ પર અર્પિત કરો. ત્યાર બાદ શિવ માટે બનાવેલા ભોગ તેમને અર્પિત કરો. સાથે જ શિવમંત્રનો 108 વખત જાપ કરો. આટલું કર્યા બાદ સપરિવાર શિવજીની આરતી કરો. શિવજીની આરતી બાદ અભિષેકના જળથી આખા ઘરમાં છંટકાવ કરો. અભિષેક વખતે શિવમંત્રોનો જાપ ચાલુ રાખવો જોઈએ.
અભિષેક પહેલા આ દેવી-દેવતાઓનું કરો આવાહ્ન
રૂદ્રાભિષેક એક મહત્વપૂર્ણ પૂજા છે. એવામાં અભિષેક શરૂ કરવાના પહેલા દેવી દેવતાઓનું આવાહ્ન કરવું જરૂરી છે. સૌથી પહેલા ભગવાન ગણેશનું આવાહ્ન કરો. ત્યાર બાદ માતા પાર્વતી, નવગ્રહ, પૃથ્વી માતા, બ્રહ્મદેવ, માતા લક્ષ્મી, અગ્નિ દેવ, સૂર્ય દેવ અને માતા ગંગાનું આવાહ્ન અને પૂજા કરવી જોઈએ. ત્યાર બાદ દેવી-દેવતાઓને અક્ષત, રોલી અને ફળ ચઢાવીને તેમની સ્તુતિ કરવી જોઈએ. ત્યાર બાદ રૂદ્રાભિષેક શરૂ કરવો જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh