બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Kishor
Last Updated: 10:51 AM, 1 September 2023
ઓક્ટોબર-નવેમ્બરમાં વર્લ્ડ કપ યોજવા જઇ રહ્યો છે. જેને લઈને ક્રિકેટપ્રેમીઓમાં ઉત્સાહનો માહોલ છે ત્યારે ઈન્ડિયાએ એશિયા કપ માટે ટીમની જાહેરાત કરી છે. 18 સભ્યોની ટીમમાં બહુ મોટા નામો નથી. જેને લઈને જાહેરાત બાદ પૂર્વ ક્રિકેટરોએ ટીમ સિલેક્શન પર સવાલો ઉભા કર્યા છે. કેપ્ટન રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટ સામે વર્લ્ડ કપ 15 ખેલાડીઓની પસંદગીનો પડકાર છે. ત્યાં રોહિતે હવે ટીમ સિલેક્શન અંગે ખુલીને વાત કરી છે.
મારે કોઈ ખેલાડી સાથે અંગત દુષ્મનાવટ નથી
રોહિત શર્માએ કહ્યું કે મારે કોઈ ખેલાડી સાથે અંગત દુષ્મનાવટ નથી. તેમણે કહ્યું કે શ્રેષ્ઠ ખેલાડીઓની પસંદગી માટે એવા ખેલાડીઓ પણ હશે. જે કોઈ કારણસર ટીમમાં સ્થાન મેળવી શક્યા નથી. ત્યારે મેં અને રાહુલ દ્રવિડે એ સમજાવવાની પુરી કોશિશ કરી કે તેઓ ટીમમાં સામેલ કેમ ન થઇ શક્યા! પ્લેઇંગ 11 ની જાહેરાત બાદ અમે ખેલાડીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો છે. અમે તેની સાથે રૂબરૂ વાત કરીએ છીએ કે તેને કેમ પસંદ કરવામાં આવ્યો નથી.
વર્લ્ડ કપમાંથી બહાર થવાનું દુઃખ હું બહુ સારી રીતે જાણી શકું
રોહિતે કહ્યું, જેનું સિલેક્ટ્સન નથી થયું તેવા સાથે “ક્યારેક હું મારી જાતને જોવું છું તો 2011 કપમા મારી પસંદગી ન થઈ ત્યારે તે મારા માટે આઘાતજનક ક્ષણ હતી અને મેં વિચાર્યું કે વર્લ્ડ કપની ટીમમાંથી બહાર થયા પછી શું બાકી રહે છે? તેમાં કોઈ શંકા નથી કે તેનો અને દ્રવિડનો નિર્ણય ક્યારેક ખોટો હોઈ શકે છે. રોહિતે વધુમાં કહ્યું જતું કે એવું નથી કે મને આ વ્યક્તિ પસંદ નથી, તેથી જ હું તેને ટીમમાંથી ડ્રોપ કરી રહ્યો છું. જે વ્યક્તિગત પસંદ અને નાપસંદ જોતા નથી. અંતમાં રોહિતે કહ્યું કે મેં સખત મહેનત કરી અને હું વર્લ્ડ કપ પછી તરત જ પાછો આવ્યો અને ત્યારથી બધું સારું થઈ ગયું. તેણે કહ્યું કે વર્લ્ડ કપમાંથી બહાર થવાનું દુઃખ હું બહુ સારી રીતે જાણી શકું છું! મેં અનુભવેલું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh