બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Kishor
Last Updated: 10:42 PM, 26 October 2022
પૂજા યશવંત ચવ્હાણ માત્ર 22 વર્ષમાં સરપંચ બની છે. આટલી નાની ઉંમરે સરપંચ બનનાર તે કદાચ મહારાષ્ટ્રની પહેલી છોકરી છે. તે પાલધરના વાડાના ઉસર ગામની છે. પૂજાએ કહ્યું કે તેનું સપનું છે કે તેના ગામનું આખા દેશમાં હોય. તે પોતાના ગામને સંપૂર્ણ શિક્ષિત બનાવવા માંગે છે. ગામની દરેક સમસ્યા હલ કરવા માંગે છે. જેથી સરપંચની ચૂંટણી લડી છે. તેણી કહે છે કે જીત પછી તેણીને સંપૂર્ણ ખાત્રી છે કે ગામની સમસ્યાઓને સમજીને તે તેનો ઉકેલ શોધી શકશે. પૂજાએ એગ્રીકલ્ચરમાં ડિપ્લામાં કર્યું છે. તે બીએ ના અંતિમ વર્ષની વિધાર્થીને છે. જે અન્ય ડીગ્રીઓ મેળવવા માટે તેનો અભ્સાય ચાલુ રાખશે. જેથી ગ્રામજનોની સામે એક આદર્શ સ્થાપિત કરી શકે કે આ ડિઝીટલ યુગમાં માત્રા સારુ શિક્ષણ જ પછીથી દરેક માટે ઉપયોગી થશે.
ગ્રામ પંચાયતમા 498 મત મળ્યા
પૂજાએ જણાવ્યું કે તેના મામાનો પુત્ર રાજેશ મુકને પાલધરના કુદુશમાં જીલ્લા પરિષદનો સભ્ય છે. રાજેશે તેને અને તેના ગામના અન્ય લોકોને પણ પ્રેરિત કર્યા. તેથી તે 16 ઓક્ટોમ્બરે યોજાયેલી ચૂંટણીમાં ઊભો રહ્યો હતો. પરિણામ બીજે દિવસે 17 ઓક્ટોમ્બરે આવ્યું. તેમને સમગ્ર ગ્રામ પંચાયતમા 498 મત મળ્યા હતા. તેણી જ્યા રહે છે ત્યાં તેમને 187 મત મળ્યા. તેમની સામે બે ઉમેદવારો ઉભા હતા. જેમાંથી એકને 179 અને બીજાને 67 વોટ મળ્યા હતા.
એગ્રીકલ્ચરમાં ડિપ્લોમાં કર્યું હોવાથી તે ગામના લોકોને માર્ગદર્શન આપશે
તેના પિતા ખેડૂત છે. તે પણ ઓટો ચલાવે છે. પોતાની જીત બાદ પૂજાએ તેના ગામના લોકોને કહ્યું કે તેણે એગ્રીકલ્ચરમાં ડિપ્લોમાં કર્યું હોવાથી તે ગામના લોકોને માર્ગદર્શન આપશે. ગામમાં ઘણાં લોકો ખેતી કરી શકતા નથી. જીત બાદ પૂજા ગામડામાં ખેતી કરી શકતા ન હોય તેવા લોકોને સરકાર તરફથી મળતી આર્થિક મદદ કેવી રીતે મળે તે શોધી રહી છે. જેથા તેઓ ખેતી કરી શકે અને ખેતી દ્વારા પાક કમાઈને પોતાનું જીવન નિર્વાહ સુધારી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh