બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / રાજકોટ / Ribada group's uproar in seventh, Anirudh Singh slapped Govind Sagapariya with defamation suit, see what Jayraj Singh group did
Vishal Khamar
Last Updated: 11:02 PM, 12 March 2023
રિબડા જુથનો કકળાટ જગજાહેર છે. વિધાનસભા ચૂંટણી પછી પણ અનિરૂદ્ધસિંહ રિબડા અને જયરાજસિંહ જાડેજા વચ્ચે આંખ વઢાઈ ગઈ છે, ડખો હજુ પણ યથાવત છે. તેવા થોડા દિવસ પહેલા રિબડાના અનિરૂદ્ધસિંહે ગોવિંદ સગપરિયા પર 50 કરોડનો માનહાનિનો દાવો કર્યો અને ગર્ભિત ધમકી આપતા કહ્યું છે કે માફી માંગે અથવા તો કાયદાકીય લડત માટે તૈયાર રહે..
ગોવિંદ સગપરિયાને જ્યા જરૂર પડે ત્યા જયરાજસિંહનો પરિવાર ઉભો રહેશે: જ્યોતિરાદિત્ય
તેવામાં જયરાજસિંહનો દિકરો જ્યોતિરાદિત્ય વિધાનસભા ચૂંટણીમાં મદદ કરનાર પાટીદાર અગ્રણી ગોવિંદ સગપરિયાને મળ્યો હતો અને માનહિનાનાં દાવાને બોગસ ગણાવ્યો હતો, મુલાકાત બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી કહ્યું હતું કે ગોવિંદ સગપરિયાને જ્યારે જરૂર પડશે ત્યારે જયરાજસિંહનો પરિવાર ઉભો રહેશે.
રાજકોટ ન્યૂઝ: રીબડા જૂથનો વિવાદ યથાવત, પાટીદાર અગ્રણી ગોવિંદ સગપરિયાને મળ્યા જયરાજસિંહનો દિકરો, કહ્યું ગોવિંદ સગપરિયાને જ્યા જરૂર પડે ત્યા જયરાજસિંહનો પરિવાર ઉભો રહેશે, અનિરુદ્ધસિંહે ગોવિંદ સગપરિયા પર કર્યો છે 50 કરોડની માનહાનિનો દાવો#Rajkot #Ribda #vtvgujarati pic.twitter.com/URisshSSZp
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 12, 2023
નોટીસમાં સાત દિવસમાં માફી માંગવાનો ઉલ્લેખ
ગોંડલમાં છેલ્લા ઘણા સમયથી વર્ચસ્વને લઈને જંગ ચાલી રહ્યો છે. ત્યારે ગોંડલના અનિદ્ધસિંહ જાડેજા-રીબડાએ માનહાનિ અંગે નોટીસ ફટકારી છે. ત્યારે એડવોકેટ દિનેશ પાતર મારફત માનહિનાના દાવા અંગેની લીગલ નોટીસ ફટકારી છે. ત્યારે રાજકોટનાં ગોવિંદભાઈ સગપરીયાને 50 કરોડના માનહાનિના દાવાની નોટીસ ફટકારી છે. ત્યારે નોટીસમાં ગોવિંદભાઈ સગપરીયાએ સોશિયલ મિડીયામાં અને વિશાળ જનમેદની વચ્ચે અનિરૂદ્ધસિંહ જાડેજા અને તેમના પરિવારજનો વિરૂદ્ધ અભદ્ર ભાષાનો ઉલ્લેખ કર્યો છે. નોટીસમાં દિવસ સાતમાં ગોવિંદભાઈ સગરપીયા માફી ન માંગે તો ન્યાય તંત્ર દ્વારા કાર્યવાહિ કરવાનો પણ ઉલ્લેખ કર્યો છે.
ગોવિંદભાઈ સગપરીયાએ બેફામ વાણી વિલાસ કર્યો હતો તેવો આક્ષેપ
મળતી માહિતી મુજબ રીબડાની અંદર જાહેર સભામાં ગોવિંદભાઈ ભગવાનજીભાઈ સગપરિયા નામના વ્યક્તિએ વયોવૃદ્ધ માજી ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા અને તેમના પુત્ર અનિરૂદ્ધસિંહ જાડેજા દ્વારા માનહાનિનો દાવો કર્યો છે. ત્યારે ગોવિંદભાઈ સગપરીયાએ બેફામ વાણી વિલાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલે જો તેમની પાસે પુરાવા હોય તો પુરાવા આપવા અને ન હોય તો માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh