બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Requisitions to fill 1,736 posts have been sent to SSC and UPSC : MoS Home Rai
Hiralal
Last Updated: 02:58 PM, 26 July 2022
કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં ખાલી 1736 જગ્યાઓ ભરવા માટે સરકારે કમર કસી છે. આગામી સમયમાં સ્ટાફ સિલેક્શન કમિટી અને યુનિયન પબ્લિક સર્વિસ કમિશનમાં ખાલી પડેલી જગ્યાઓ ભરાશે તેવું સરકારે લોકસભામાં જણાવ્યું છે.સોમવારે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય પણ લોકસભામાં જણાવ્યું હતું કે કેન્દ્રીય વિદ્યાલયોમાં ખાલી પડેલી 15000 જગ્યાઓ ભરવા માટેની પ્રોસેસ ચાલુ છે.
A total of 372 posts have been filled in 2020 and 2021. Requisitions to fill 1,736 posts have been sent to Staff Selection Commission and Union Public Service Commission: MoS Home Rai to Lok Sabha
— ANI (@ANI) July 26, 2022
જગ્યાઓ ભરવા SSC અને UPSCને જાણ કરાઈ
કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાવે એવું જણાવ્યું કે 2020-21માં SSC અને UPSCમાં 372 જગ્યાઓ ભરાઈ છે અને હવે વધુ 1,736 જગ્યાઓ ભરવા માટે SSC અને UPSCને જાણ કરી દેવાઈ છે.
કેન્દ્રીય અને નવોદય વિદ્યાલયોમાં ખાલી 15000 જગ્યાઓ ભરવાની પ્રોસેસ ચાલુ
ઉલ્લેખનીય છે કે સોમવારે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે સંસદને એવું જણાવ્યું કે દેશભરમાં કેન્દ્રીય વિદ્યાલયોમાં 12,000 અને નવોદય વિદ્યાલયોમાં 3,000 જગ્યાઓ ખાલી પડી છે અને આ જગ્યાઓ ભરવા માટેની પ્રોસેસ ચાલી રહી છે.
Due COVID-19 outbreak, Census 2021 and related field activities have been postponed till further orders: MoS Home Nityanand Rai to Lok Sabha
— ANI (@ANI) July 26, 2022
ખાલી જગ્યાઓ ભરવા માટે સરકારે શું કહ્યું
શિક્ષણ રાજ્યમંત્રીએ લોકસભામાં કહ્યું કે ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા ચાલુ છે અને સંબંધિત ભરતી નિયમોની જોગવાઈઓ મુજબ ખાલી જગ્યાઓ ભરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. આવે છે. મંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (કેવીએસ) દ્વારા શિક્ષકો પણ કામચલાઉ સમયગાળા માટે કરારના ધોરણે કાર્યરત છે, જેથી શિક્ષણ અને શિક્ષણ પ્રક્રિયામાં અવરોધ ઊભો ન થાય તેની ખાતરી કરી શકાય.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh