બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / વડોદરા / Relatives got jobs in Baroda Dairy MLA Ketan Inamdar raised the issue in Gandhinagar
Kishor
Last Updated: 07:52 PM, 18 January 2023
બરોડા ડેરીના વહીવટમાં ગેરરીતિની રાવને લઇને વખત ડેરી ચર્ચામાં આવી છે. આવી સ્થિતિ વચ્ચે વધુ એક વખત બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારનોની રજુઆતને લઈને સમગ્ર મામલો ગાંધીનગર પોહોંચ્યો છે. ભ્રષ્ટાચાર અંગે સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈમાનદારે સહકાર મંત્રીને લેખિત રજૂઆત કરી છે. વધુમાં ડિરેક્ટરના સગા સંબંધીઓને નોકરી પર રખાવામાં આવ્યા હોવાના ધગધગતા આક્ષેપો.લાગ્યા છે. તો બીજી બાજુ રજૂઆતને લઈને સહકાર મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે.
બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારનો મામલો પહોંચ્યો ગાંધીનગર, સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે સહકાર મંત્રીને કરી લેખિતમાં રજૂઆત, આરોપ મૂક્યો કે ડિરેક્ટરના સગા સંબંધીઓને નોકરી પર રાખવામાં આવ્યા, સહકાર મંત્રીએ તપાસના આદેશ આપ્યા#barodadairy #vtvgujarati #gujarat pic.twitter.com/Ky9HtspiCX
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 18, 2023
16 જેટલા મુદ્દાને લઈ કરાઈ રજુઆત
બરોડા ડેરી ફરી એક વાર ભાષ્ટાચાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદારે ડેરી વહીવટ અંગે પોતાના લેટરપેડ ઉપર નામ જોગ રજુઆત કરી તપાસની માંગ ઉઠાવી છે. જેમાં તેમણે કહ્યું કે ડેરીના વહીવટદારોએ સત્તાનો દુરુપયોગ કરી પોતાના ભત્રીજા, ભાણેજ સહિતનાઓને નોકરીએ લગાડી દીધાના કિસ્સાઓ ધ્યાને આવ્યા છે. સહિતની કુલ 16 મુદ્દાને લઈને લેખિત રજૂઆત કરી ગંભીર આક્ષેપો કર્યા છે.
ઉચ્ચકક્ષાએથી તપાસના આદેશ
બરોડા ડેરીના ડિરેક્ટર વિરુદ્ધ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માને રજુઆત અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. બીજી બાજુ રજૂઆતને ધ્યાને લઈને સહકાર મંત્રી દ્વારા તાત્કાલિક તપાસના પણ આદેશ આપવામાં આવ્યા છે. જેને લઈને ડેરીના સત્તાધારીઓની કામગીરી સામે લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.
બે દિવસ અગાઉ બરોડા ડેરીના પ્રમુખ પદેથી દિનેશ મામાએ આપ્યું હતું રાજીનામું
મહત્વનું છે કે બે દિવસ અગાઉ બરોડા ડેરીના પ્રમુખ પદેથી દિનેશ મામાનું રાજીનામું બરોડા ડેરીના પ્રમુખ પદેથી દિનેશ પટેલે રાજીનામું આપ્યું હતું.તેઓએ સ્વેચ્છાએ અને રાજીખુશીથી હોદ્દા પરથી બરોડા ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને રાજીનામું આપ્યું હતું. જેમાં પોતાના કાર્યકાળ દરમિયાન સહકાર આપનાર લોકોનો આભાર માન્યો હતો. તેમણે અગાઉ પણ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતુ ત્યારબાદ પાદરા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યાં હતાં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh