બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
VTV / Rambhadryacharya talks about shankracharyas decision of not joining pranpratisthna samaroh
Vaidehi
Last Updated: 06:33 PM, 20 January 2024
ADVERTISEMENT
અયોધ્યા રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને જગદગુરુ રામ ભદ્રાચાર્ય મહારાજે કહ્યું કે- જેવી રીતે 14 વર્ષનાં વનવાસ બાદ ભગવાન રામ અયોધ્યા પાછા ફર્યા હતાં ત્યારે વશિષ્ઠજીનો જેવો અનુભવ હતો તેવો જ અનુભવ હું કરી રહ્યો છું. રામલલાની મોહક મૂર્તિનું તેમની અલૌકિક દ્રષ્ટિ અનુસાર વર્ણન કરતાં મહારાજે કહ્યું કે," સુંદર મુખમંડળ,મંગળમય મુખારવિંદ, ચંચળ ચિતવન, મંદ-મંદ મુસ્કન.."
જગદગુરુ રામ ભદ્રાચાર્ય મહારાજનું રામમંદિરને લઇ નિવેદન | VTV Gujarati #JagadguruRambhadracharyaJiMaharaj #Shankaracharya #AyodhyaRamTemple #Ayodhya #RamMandirPranPratishta #RamMandir #AyodhyaRamTemple #ShriRamHomecoming #SabkeRam #AyodhyaRamMandir #vtvgujarati pic.twitter.com/sd5YRAws52
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 20, 2024
ADVERTISEMENT
શંકરાચાર્યોનાં સમારોહમાં સામેલ ન થવા પર જગદગુરુ રામ ભદ્રાચાર્ય મહારાજનું નિવેદન
શંકરાચાર્યોના રામમંદિર સમારોહમાં સામેલ ન થવાને લઇને જગદગુરુ રામ ભદ્રાચાર્ય મહારાજે નિવેદન આપતાં કહ્યું કે, રામજન્મભૂમિ ચળવળમાં શંકરાચાર્યો ક્યારેય જોડાયા છે? ચારેય પીઠના શંકરાચાર્યો રામમંદિરની કાર્યવાહીમાં ક્યારેય જોડાયા છે? આંદોલન તો અમે કર્યો છે, 'રામાનંદાચાર્યએ રામજન્મભૂમિ માટે આંદોલન કર્યું હતું. પૂર્વ અધ્યક્ષ પણ પહેલાં રામાનંદાચાર્ય જ હતાં.શંકરાચાર્યો સંતુષ્ટ છે કે નહીં તે તેઓ જ જાણે "
#WATCH | Ayodhya, Uttar Pradesh | Ahead of the pranpratishtha ceremony, Jagadguru Rambhadracharya says, "I feel the same as Vasishtha ji felt when Ram ji returned to Ayodhya after 14 years of vanvas."
— ANI (@ANI) January 20, 2024
Jagadguru also sings a devotional song as he speaks about the 'mukhmandal' of… pic.twitter.com/18iANqGrD3
વધુ વાંચો : 'તેઓને સનાતન ધર્મનો અર્થ જ નથી ખબર', રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા શું બોલ્યા રામાયણના લક્ષ્મણ
રામમંદિરને લઈને રાજનેતાઓ પર ઊઠાવવામાં આવતાં પ્રશ્નો અંગે પૂછવામાં આવતાં જગદગુરુ રામ ભદ્રાચાર્ય મહારાજે કહ્યું કે વિનાશકાળે વિપરિત બુદ્ધિ! તેમને કંઈ જ્ઞાન છે જ નહીં!
#WATCH | Ayodhya, Uttar Pradesh | On political controversy over the pranpratishtha ceremony of Ayodhya Ram Temple, Jagadguru Rambhadracharya says, "Vinash kaale vipreet buddhi...They have no knowledge." pic.twitter.com/IsN2gXCPIe
— ANI (@ANI) January 20, 2024
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT