બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / Rambhadryacharya talks about shankracharyas decision of not joining pranpratisthna samaroh

અયોધ્યા / 'શંકરાચાર્યો સંતુષ્ટ છે કે નહીં તે તેઓ જ જાણે' , જગદગુરુ રામ ભદ્રાચાર્ય મહારાજનું મોટું નિવેદન

Vaidehi

Last Updated: 06:33 PM, 20 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શંકરાચાર્યોનાં સમારોહમાં સામેલ ન થવા પર જગદગુરુ રામ ભદ્રાચાર્ય મહારાજે નિવેદન આપતાં કહ્યું કે," શંકરાચાર્યો સંતુષ્ટ છે કે નહીં તે તેઓ જ જાણે"

  • જગદગુરુ રામ ભદ્રાચાર્ય મહારાજનું રામમંદિરને લઇ નિવેદન 
  • શંકરાચાર્યોના રામમંદિર સમારોહમાં સામેલ ન થવાને લઇ આપ્યું નિવેદન
  • 'રામજન્મભૂમિ ચળવળમાં શંકરાચાર્યો ક્યારેય જોડાયા છે?'

અયોધ્યા રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને જગદગુરુ રામ ભદ્રાચાર્ય મહારાજે કહ્યું કે- જેવી રીતે 14 વર્ષનાં વનવાસ બાદ ભગવાન રામ અયોધ્યા પાછા ફર્યા હતાં ત્યારે વશિષ્ઠજીનો જેવો અનુભવ હતો તેવો જ અનુભવ હું કરી રહ્યો છું. રામલલાની મોહક મૂર્તિનું તેમની અલૌકિક દ્રષ્ટિ અનુસાર વર્ણન કરતાં મહારાજે કહ્યું કે," સુંદર મુખમંડળ,મંગળમય મુખારવિંદ, ચંચળ ચિતવન, મંદ-મંદ મુસ્કન.."

શંકરાચાર્યોનાં સમારોહમાં સામેલ ન થવા પર જગદગુરુ રામ ભદ્રાચાર્ય મહારાજનું નિવેદન
શંકરાચાર્યોના રામમંદિર સમારોહમાં સામેલ ન થવાને લઇને જગદગુરુ રામ ભદ્રાચાર્ય મહારાજે નિવેદન આપતાં કહ્યું કે, રામજન્મભૂમિ ચળવળમાં શંકરાચાર્યો ક્યારેય જોડાયા છે? ચારેય પીઠના શંકરાચાર્યો રામમંદિરની કાર્યવાહીમાં ક્યારેય જોડાયા છે? આંદોલન તો અમે કર્યો છે, 'રામાનંદાચાર્યએ રામજન્મભૂમિ માટે આંદોલન કર્યું હતું. પૂર્વ અધ્યક્ષ પણ પહેલાં રામાનંદાચાર્ય જ હતાં.શંકરાચાર્યો સંતુષ્ટ છે કે નહીં તે તેઓ જ જાણે " 

વધુ વાંચો : 'તેઓને સનાતન ધર્મનો અર્થ જ નથી ખબર', રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા શું બોલ્યા રામાયણના લક્ષ્મણ

રામમંદિરને લઈને રાજનેતાઓ પર ઊઠાવવામાં આવતાં પ્રશ્નો અંગે પૂછવામાં આવતાં જગદગુરુ રામ ભદ્રાચાર્ય મહારાજે કહ્યું કે વિનાશકાળે વિપરિત બુદ્ધિ! તેમને કંઈ જ્ઞાન છે જ નહીં!

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ