બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Arohi
Last Updated: 01:05 PM, 8 November 2023
હિંદૂ ધર્મ શાસ્ત્રોમાં એકાદશી વ્રતનું ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. જણાવી દઈએ કે એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે. દર મહિને એકાદશીની તિથિને શ્રી હરિને સમર્પિત એકાદશીનું વ્રત કરવામાં આવે છે.
આવતી કાલે 9 સપ્ટેમ્બરે રમા એકાદશી છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે તુલસીની પૂજાનું પણ ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે કરેલા ઉપાય વ્યક્તિના જીવનમાં આવતી દરેક સમસ્યાઓથી છુટકારો અપાવે છે.
રમા એકાદશીના દિવસે કરો આ ઉપાય
વૈવાહિક જીવનમાં ખુશી માટે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રમા એકાદશીના દિવસે કરેલા ઉપાય વૈવાહિક જીવનમાં ખુશી લાવે છે. આ દિવસે તુલસીના પાનને લાલ રંગના કપડામાં બાંધીને તિજોરીમાં મુકી દો. તેના બાદ પહેલા શુક્રવારે તે પાનને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને અર્પિત કરો. તેનાથી તમારા જીવનમાં વૈવાહિક જીવનમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થશે.
ધનલાભ માટે કરો આ ઉપાય
જ્યોતિષ અનુસાર રમા એકાદશીના દિવસે તુલસીની માંજરોને પર્સ કે ઘરની તિજોરીમાં મુકી દો. તેનાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. આટલું જ નહીં આ દિવસે તુલસીનો ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે. ઘરમાં આર્થિક તંગી નથી રહેતી. વ્યક્તિને દેવામાંથી મુક્તિ મળે છે અને ધન આગમન થાય છે.
પ્રમોશન માટે
જણાવી દઈએ કે જો તમે નોકરીમાં પ્રમોશન મેળવવા માંગો છો તો રમા એકાદશીના દિવસે એક સિક્કાની પૂજા કરો. તેના બાદ તેના પર કંકુ, અક્ષત અને પુષ્પ અર્પિત કરો. તેને લાલ રંગના કપડામાં લપેટીને ઓફિસના ડ્રોવરમાં મુકી દો. તેનાથી તમારી નોકરીમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થશે અને પ્રમોશન મળવાની સંભાવના વધશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh