બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

VTV / ગુજરાત / Politics / રાજકોટ / રાજકોટમાં ભાજપના 'ભરોશેમંદ' કે કોંગ્રેસના 'જાદુગર', કયા ઉમેદવાર જ્ઞાતિ સમીકરણમાં ફીટ બેસેશે ?

લોકસભા 2024 / રાજકોટમાં ભાજપના 'ભરોશેમંદ' કે કોંગ્રેસના 'જાદુગર', કયા ઉમેદવાર જ્ઞાતિ સમીકરણમાં ફીટ બેસેશે ?

Last Updated: 06:58 AM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: રાજકોટ લોકસભા બેઠક પર લેઉઆ મતદારો સાડા ત્રણ લાખ, કડવા બે લાખથી ઓછા અને અન્ય મતદારોની સંખ્યા ચાર લાખ છે

રાજકોટની બેઠક પર ભાજપના પરશોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસના યુવા નેતા અને પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી મેદાનમાં ઉતર્યા. ભાજપના રૂપાલા કડવા પાટીદાર અને પરેશ ધાનાણી લેઉઆ પાટીદાર છે. જો પાટીદારના વોટના કડવા-લેઉવામાં વહેંચી જાય તો અન્ય મત નિર્ણાયક સાબિત થઈ શકે. અહીં એ ટાંકવું જરૂરી બને છે પોણા બે લાખ મુસ્લિમ મતદારો અને એસસીના પણ દોઢ લાખથી વધુ મતદારો છે. રોટી-બેટીવાળા નિવેદન બાદ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો.

2

1

રાજકોટ બેઠકનું જાતિગત સમીકરણ

આ બેઠક પર મુસ્લિમ 189653, કોળી 311503, એસસી 155008 જેટલા મતદારો છે. અને અન્ય 3,98, 433 મતદારો રાજકોટ બેઠક પર છે, આ મતદારો જ રૂપાલા કે ધાનાણી બંને માંથી એકને રાજકોટ બેઠકની કમાન સોંપશે. એક મત મુજબ જ્ઞાતિ-જાતિના મતદાતાઓના આંકડાની સંખ્યાને ધ્યાનમા રાખવામાં આવે તો પરિણામ કંઈ જૂદુ જ આવી શકે છે. પાટીદારો ભાજપની વૉટબેંક ગણાય છે. જ્ઞાતિ સમીકરણ પરથી તારણ કાઢી શકાય કે, લેઉઆ કે કડવા પાટીદાર મતદારો ખરા પણ અન્ય જ્ઞાતિના મતદારોનુ પ્રભુત્વ આ બેઠક પર વધુ રહે છે

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ