બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vaidehi
Last Updated: 09:51 AM, 6 April 2023
રાજસ્થાનમાં સાલાસર બાલાજી, મોતી ડૂંગરી, બ્રહ્માજી મંદિર જેવા અનેક ચમત્કારી મંદિરો આવેલા છે પરંતુ એક એવું મંદિર છે જ્યાં પહેલીવખત આવતાં ભક્તો ડરી જાય છે. મંદિરમાંથી ચીસોની ભયાનક અવાજો આવે છે. રાજસ્થાનનાં દોસા જિલ્લામાં આવેલું મેહંદીપુર બાલાજી મંદિર ભૂત-પ્રેતોનાં ઈલાજ માટે પ્રખ્યાત છે. અહીં તમને અનેક વિચિત્ર પ્રકારનાં દ્રશ્યો જોવા મળશે જેને પ્રથમ વખત જોયા બાદ અનેક લોકો ગભરાઈ જતાં હોય છે.
2 વાગ્યે કરવામાં આવે છે કીર્તન
ભૂત-પ્રેત વગેરે ઉપરી બાધાઓનાં નિવારણ માટે અહીં આવનારા લોકોની ભીડ રહેતી હોય છે. આ મંદિરમાં પ્રેતરાજ સરકાર અને ભૈરવબાબા એટલે કે કોતવાલ કપ્તાનની મૂર્તિ છે. દરરોજ 2 વાગ્યે પ્રેતરાજ સરકારનાં દરબારમાં કીર્તન થાય છે જેમાં લોકોમાં વસેલી આત્મા કે ભૂતને દૂર કરવામાં આવે છે.
बजरंग बली के इस मंदिर का प्रसाद खाना है सख्त मना #hanumantemple #mehendipurbalaji #rajasthan #hanumanji pic.twitter.com/Kb7zNOC9T8
— Being Ghumakkad (@BeingGhumakkad) March 31, 2023
ભૂત-પ્રેતનો ઈલાજ કરવામાં આવે છે
જયપુરથી આશરે 100 કિલોમીટરનાં અંતર પર આવેલું આ મેહંદીપુર બાલાજીનું મંદિર ભગવાનનાં 10 મુખ્ય સિદ્દપીઠોમાંનું એક માનવામાં આવે છે. લોકો કહે છે કે આ સ્થાન પર હનુમાનજી જાગૃત અવસ્થામાં બિરાજમાન છે. એ જ કારણ છે કે જો કોઈ ભક્ત પર ભૂત-પ્રેતનો પ્રભાવ જોવા મળે છે તો તે આ મંદિર આવવાથી દૂર થાય છે.
હનુમાનદાદા પાસે આવે છે ભૂત
અહીં આવતા ભક્તો જણાવે છે કે જે વ્યક્તિઓમાં ખરાબ આત્માઓ કે ભૂત-પ્રેતનો વાસ હોય છે તે આ મંદિરમાં પ્રવેશ કરતાંની સાથે જ ચીસો પાડવા લાગે છે. પછી ખરાબ આત્માઓ તે વ્યક્તિનું શરીર છોડીને તેમાંથી બહાર નિકળી જાય છે. લોકો અનેક વર્ષોથી ભૂત-પ્રેતથી મુક્તિ મેળવવા દૂર-દૂરથી અહીં આવે છે. કહેવામાં આવે છે કે બાલાજી મહારાજનાં હજારો લોકો અહીં બાલાજીનાં નિત્યા લાગતાં ભોગની સુગંધથી જ તૃપ્ત થાય છે. તેથી ભૂતપ્રેતથી પીડાતા લોકો અહીં આવે છે અને સાજા થઈને જાય છે.
Mehendipur Balaji temple is dedicated to Lord Hanuman. It's in Karauli district,Rajasthan & is known for having healing powers.The belief is that this temple can help in the exorcism of evil spirits.The shrine has three deities-Lord Hanuman(also known Balaji),Pret Raj & Bhairav. pic.twitter.com/pPtiVm0zwt
— Hindu Academy (@hinduacademy) October 11, 2020
ભક્તોને થાય છે અલગ અનુભવ
મંદિરની સૌથી સારી વાત છે અહીંનું વાતાવરણ..મંદિરમાં જનારા ભક્તો જણાવે છે કે તેમણે મંદિરમાં અલગ-અલગ પ્રકારનાં વાતાવરણનો અનુભવ કરે છે. માન્યતા છે કે જ્યારે પણ લોકો મંદિર જાય ત્યારે ખાવાની કોઈપણ ચીજ જેમ કે પ્રસાદ કે પાણીની એક બૂંદ પણ પાછી લઈને ન આવવી જોઈએ. અહીં લોકો સાથે વાત કરવામાં આવતી નથી કે તેમને અડવામાં આવતું નથી.
શું છે મંદિરનાં નિયમો?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh