બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / rajasthan election who will cm face of bjp in rajasthan jp nadda gave this answer
Dinesh
Last Updated: 11:12 AM, 23 November 2023
Rajasthan Election 2023: રાજસ્થાનમાં ભાજપની બહુમતી આવે તો મુખ્યમંત્રી કોણ બનશે તેવું સૌ કોઈ વિચારી રહ્યાં છે, જેને લઈ અનેક રાજકીય નિષ્ણાંતો અનેક ભવિષ્યવાણી કરી રહ્યાં છે. આ વખતે ભાજપે દિયા કુમારી, રાજ્યવર્ધન રાઠોડ, બાલકનાથ, દેવજી પટેલ સહિત સાસંદોને ભાજપે મેદાને ઉતાર્યા છે. જેમને વિધાનસભા ચૂંટણી લડવાનો અનુભવ પણ નથી. વિધાનસભા ચૂંટણીમાં સાંસદોને મેદાનમાં ઉતારીને અનેક પ્રકારની અટકળો શરૂ થઈ છે.
ભાજપ કોને મુખ્યમંત્રી બનાવશે ?
એક ઈન્ટરવ્યુમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાને પૂછવામાં આવ્યું કે, રાજસ્થાનમાં જીત્યા બાદ ભાજપ કોન મુખ્યમંત્રી બનાવશે ? આ સવાલના જવાબમાં જે પી નડ્ડાએ કહ્યું કે, અમારી પાસે સીએમ ચહેરાઓની કોઈ કમી નથી. અમારા મુખ્યમંત્રી અહી 10થી20 મિનિટમાં નક્કી થઈ જાય છે. આ દરમિયાન કોંગ્રેસ સરકારે પણ નિશાન સાંધ્યું હતું કે, નડ્ડાએ કહ્યું કે, ગેહલોત સરકાર દરમિયાન દેવી દેવતાઓના મંદિરો તોડી પાડવમાં આવ્યા હતા.
બીજેપી નેતાએ શું કહ્યું ?
આ તમામ અટકળો અને અનુમાન વચ્ચે રાજસ્થાનમાં ભાજપ તરફથી માત્ર વસુંધરા રાજે જ સીએમ ચહેરો બની શકે છે. આ અંગે બીજેપીના એક નેતાએ કહ્યું કે, પાર્ટી ટૂક સમયમાં જ ભાજપના સીએમ ઉમેદવાર વસુંધરા રાજેની જાહેરાત કરી શકે છે. જ્યારે રાજ્યવર્ધનસિંહ રાઠોડે પોતાને સીએમ ચહેરો નકાર્યો છે. સૂત્રો પાપ્ત માહિતી મુજબ રાજસ્થાનની ચૂંટણી પહેલા ભાજપે સીએમ ઉમેદવારને લઈ એક સર્વે પણ કરાવ્યો હતો. જે સર્વેમાં સામે આવ્યું હતું કે, ભાજપ જો વસુધરા રાજેને મુખ્યયમંત્રી બનાવે તો ફાયદો થઈ શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh