ઉજવણી / ગણેશ ઉત્સવમાં વરસાદી વિધ્ન.! મૂર્તિઓના વેચાણમાં ઘટાડો, છતાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિએ જમાવ્યું આકર્ષણ

Rainy weather in Ganesh festival. Sales of idols decline, yet eco-friendly idols gain traction

ગણેશ ઉત્સવને લઈ ભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ત્યારે આ વખતે ભક્તો માટીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ પસંદ કરી રહ્યા છે. મૂર્તિકારો નાં કહેવા મુજબ વરસાદ ને કારણે મૂર્તિઓ નાં વેચાણમાં ઘટાડો થયો છે.

બ્રેકિંગ ન્યૂઝ