બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vaidehi
Last Updated: 05:59 PM, 7 March 2023
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલમાં બ્રિટનની ટૂર પર છે. રાહુલે સોમવારે લંડન સ્થિત થિંક ટેંક ચેથમ હાઉસમાં અનેક મુદાઓ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે RSS પર પણ નિશાન સાધ્યું હતું. રાહુલે દાવો કર્યો કે RSSનાં કારણે ભારતમાં લોકતાંત્રિક પ્રક્રિયાની પ્રકૃતિ સંપૂર્ણરીતે બદલાઈ ગઈ છે. તેમણે કહ્યું કે આ એક ફાંસીવાદ સંગઠન છે જેણે ભારતનાં તમામ સંસ્થાનો પર કબ્જો કરી લીધો છે. આ દરમિયાન તેમણે RSSની તુલના મુસ્લિમ બ્રધરહુડ સાથે કરી હતી.
RSS has captured all important institutions like Press, Judiciary etc. It is like a secret society. It's built along the lines of the Muslim Brotherhood, and the idea is to use the democratic contest to come to power and then subvert the democratic contest afterwards: Rahul… https://t.co/20ASrS3qru pic.twitter.com/q68yETghly
— Megh Updates 🚨™ (@MeghUpdates) March 7, 2023
લંડનમાં શું બોલ્યાં રાહુલ?
તેમણે ચર્ચા દરમિયાન RSSની તુલના મુસ્લિમ બ્રધરહુડ સાથે કરીને તેને એક ગુપ્ત સમાજ જણાવ્યું. તેમણે કહ્યું કે તેનો મુખ્ય ઉદેશ્ય લોકતાંત્રિક સ્પર્ધાનાં માધ્યમથી સત્તામાં આવવાનો છે અને પછી આ લોકતાંત્રિક પ્રતિયોગિતાનો નાશ કરવાનો છે.
શું છે મુસ્લિમ બ્રધરહુડ?
મુસ્લિમ બ્રધરહુડ મિસ્ત્રનો સૌથી જૂનો ઈસ્લામિક સંગઠન છે. તેને ઈખ્વાન-અલ-મુસ્લિમનનાં નામથી ઓળખવામાં આવે છે. તેની સ્થાપના હસન-અલ-બન્નાએ 1928માં કરી હતી અને ધીરે-ધીરે આ સંગઠનની શાખાઓ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગઈ. સંસ્થાનો મુખ્ય ઉદેશ્ય દેશનો કાયદો શરિયાનાં આધાર પર ચલાવવાનો છે. શરૂઆતમાં તો આ સંગઠનનો મુખ્ય ઉદેશ્ય નૈતિક મૂલ્યો અને સારા કાર્યોનો પ્રચાર-પ્રસાર કરવાનો હતો પરંતુ પછીથી તે રાજનીતિમાં પણ શામેલ થઈ ગયું.
ક્યાં દેશો પર આ સંગઠનનો પ્રભાવ?
હસન-અલ-બન્ના દ્વારા 1928માં શરૂ કરવામાં આવેલ આ સંઠગનની સંખ્યા 1928નાં છેલ્લા દશકમાં 20 લાખ થઈ ગઈ હતી. આ સંગઠનની વિચારધારા માત્ર મિસ્ત્ર સુધી જ સીમિત નથી, પરંતુ સમગ્ર અરબ દેશોમાં ફેલાવવા લાગી હતી. મુસ્લિમ બ્રધરહુડનો ચર્ચિત નારો- ઈસ્લામ હી સમાધાન હૈ..
આંતકવાદમાં પણ શામેલ આ સંગઠન
અરબ દેશોમાં સક્રિય આ સંગઠન પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગે છે. અમેરિકામાં થયેલા 9/11 હુમલાનાં માસ્ટરમાઈન્ડ ઓસામા બિન લાદેન પણ પહેલાં આ સંગઠનનો સભ્ય હતો. તેના સિવાય અલ-કાયદાને પણ મુસ્લિમ બ્રધરહુડનો ચહેરો માનવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh