બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Rahu Gochar Effect 2023 in aries these 4 zodiac sign people will have to face many problem

સાવધાન / રાહુના કારણે આ લોકોના જીવનમાં આવશે ઉથલ-પાથલ, ઓક્ટોબર સુધી રહેવું પડશે સતર્ક

Arohi

Last Updated: 04:07 PM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rahu Gochar Effect 2023: જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહનું પોતાનું મહત્વ જણાવવામાં આવ્યું છે. રાહુએ 12 એપ્રિલે મેષ રાશિમાં પ્રવેશ કર્યું હતું. જે અમુક રાશિના લોકોના જીવનમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ ઉભી કરી રહ્યો છે.

  • જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહનું છે અલગ મહત્વ 
  • 12 એપ્રિલે મેષ રાશિમાં રાહુએ કર્યો છે પ્રવેશ 
  • ઓક્ટોબર સુધી રહેવું પડશે સતર્ક

જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહનું પોતાનું મહત્વ જણાવવામાં આવ્યું છે. રાહુને છાયા ગ્રહ કહેવામાં આવે છે. જણાવી દઈએ કે રાહુએ 12 એપ્રિલે મેષ રાશિમાં પ્રવેશ કર્યો હતો જે અમુક રાશિના લોકોના જીવનમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ ઉભી કરી રહ્યો છે. જાણો ઓક્ટોબર સુધી કઈ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. 

રાહુ ગોચર વખતે રહો સતર્ક 
મિથુન 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 30 ઓક્ટોબર સુધી રાહુ મેષ રાશિમાં બિરાજમાન રહેશે. એવામાં મિથુન રાશિના લોકોને થોડુ સતર્ક રહેવાની જરૂર છે. જણાવી દઈએ કે આ રાશિમાં રાહુ અગિયારમાં ભાવમાં સ્થિત છે. 

એવામાં આ રાશિનો ખર્ચ વધશે. પરિવારમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. એવામાં આ રાશિના લોકોને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. 

કર્ક 
જણાવી દઈએ કે આ રાશિના લોકો માટે ઓક્ટોબર સુધીનો સમય ખૂબ જ ખતરનાક રહેવાનો છે. રાહુ આ રાશિના દસમાં ભાવ એટલે કે કર્મ ભાવમાં બિરાજમાન રહેવાનો છે. એવામાં કર્ક રાશિના જાતકો કાર્યસ્થળમાં થોડા સાવધાન રહે. 

આ લોકોને રાજનૈતિક ભાર સહન કરવો પડી શકે છે. જણાવી દઈએ કે જે લોકો નવી નોકરીની શોધ કરી રહ્યા છે તેમણે વધારે સંઘર્ષ કરવો પડી શકે છે. પરંતુ વ્યાપારીઓ માટે આ સમય વધારે ખાસ છે. બિઝનેસમાં સારો નફો થશે. 

તુલા 
જણાવી દઈએ કે રાહુ આ રાસિના સાતમાં ભાવમાં બિરાજમાન છે. એવામાં ઓક્ટોબર સુધી આ રાસિના લોકોને ખૂબ જ સાવધાન રહેવું પડશે. વ્યાપાર પર નકારાત્મક પ્રભાવ પડશે. વૈવાહિક જીવનમાં આ લોકોને મુશ્કેલીઓ આવી શકે છે. ત્યાં જ કોઈ કામ માટે તમારે યાત્રા થઈ શકે છે. પરંતુ કાર્યમાં સફળતા નહીં મળે. 

મકર 
મકર રાશિના લોકો માટે આ સમય પ્રતિકૂળ પરિણામ લાવનારો છે. એવામાં રાહુ ચોથા ભાવમાં બિરાજમાન છે. એવામાં આ રાશિના લોકોને માતા-પિતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પરિવારના લોકોની સાથે અણબનાવ થઈ શકે છે. ઘર કે સંપત્તિ ખરીદી રહ્યા છો તો સંપૂર્ણ રીતે તપાસી લો. આ સમયે છેતરપિંડી થઈ શકે છે. આ સમયગાળામાં ઉધાર ન આપો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ