બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ધર્મ / Rahu Gochar Effect 2023 in aries these 4 zodiac sign people will have to face many problem
Arohi
Last Updated: 04:07 PM, 18 August 2023
જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહનું પોતાનું મહત્વ જણાવવામાં આવ્યું છે. રાહુને છાયા ગ્રહ કહેવામાં આવે છે. જણાવી દઈએ કે રાહુએ 12 એપ્રિલે મેષ રાશિમાં પ્રવેશ કર્યો હતો જે અમુક રાશિના લોકોના જીવનમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ ઉભી કરી રહ્યો છે. જાણો ઓક્ટોબર સુધી કઈ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.
રાહુ ગોચર વખતે રહો સતર્ક
મિથુન
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 30 ઓક્ટોબર સુધી રાહુ મેષ રાશિમાં બિરાજમાન રહેશે. એવામાં મિથુન રાશિના લોકોને થોડુ સતર્ક રહેવાની જરૂર છે. જણાવી દઈએ કે આ રાશિમાં રાહુ અગિયારમાં ભાવમાં સ્થિત છે.
એવામાં આ રાશિનો ખર્ચ વધશે. પરિવારમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. એવામાં આ રાશિના લોકોને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
કર્ક
જણાવી દઈએ કે આ રાશિના લોકો માટે ઓક્ટોબર સુધીનો સમય ખૂબ જ ખતરનાક રહેવાનો છે. રાહુ આ રાશિના દસમાં ભાવ એટલે કે કર્મ ભાવમાં બિરાજમાન રહેવાનો છે. એવામાં કર્ક રાશિના જાતકો કાર્યસ્થળમાં થોડા સાવધાન રહે.
આ લોકોને રાજનૈતિક ભાર સહન કરવો પડી શકે છે. જણાવી દઈએ કે જે લોકો નવી નોકરીની શોધ કરી રહ્યા છે તેમણે વધારે સંઘર્ષ કરવો પડી શકે છે. પરંતુ વ્યાપારીઓ માટે આ સમય વધારે ખાસ છે. બિઝનેસમાં સારો નફો થશે.
તુલા
જણાવી દઈએ કે રાહુ આ રાસિના સાતમાં ભાવમાં બિરાજમાન છે. એવામાં ઓક્ટોબર સુધી આ રાસિના લોકોને ખૂબ જ સાવધાન રહેવું પડશે. વ્યાપાર પર નકારાત્મક પ્રભાવ પડશે. વૈવાહિક જીવનમાં આ લોકોને મુશ્કેલીઓ આવી શકે છે. ત્યાં જ કોઈ કામ માટે તમારે યાત્રા થઈ શકે છે. પરંતુ કાર્યમાં સફળતા નહીં મળે.
મકર
મકર રાશિના લોકો માટે આ સમય પ્રતિકૂળ પરિણામ લાવનારો છે. એવામાં રાહુ ચોથા ભાવમાં બિરાજમાન છે. એવામાં આ રાશિના લોકોને માતા-પિતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પરિવારના લોકોની સાથે અણબનાવ થઈ શકે છે. ઘર કે સંપત્તિ ખરીદી રહ્યા છો તો સંપૂર્ણ રીતે તપાસી લો. આ સમયે છેતરપિંડી થઈ શકે છે. આ સમયગાળામાં ઉધાર ન આપો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh