બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vaidehi
Last Updated: 05:46 PM, 26 October 2023
કતારમાં 8 ભારતીયોને મોતની સજા સંભળાવવામાં આવી છે. કતારમાં કોર્ટનાં આ નિર્ણય પર ભારત સરકારે નિવેદન આપ્યું છે. વિદેશમંત્રાલયે કહ્યું કે અમે આ નિર્ણયથી સ્તબ્ધ છીએ અને અમે વિસ્તૃત માહિતીની રાહ જોઈ રહ્યાં છે. એટલું જ નહીં અમે તમામ કાયદાકીય વિકલ્પો પણ શોધી રહ્યાં છે.
Shocking. Qatar announces death penalty to 8 former Indian Navy personnel who were arrested a year ago allegedly for espionage. Indians were working for Al Daha Company. India expressed shock. pic.twitter.com/ngGX67xXcx
— Aditya Raj Kaul (@AdityaRajKaul) October 26, 2023
8 લોકો પર જાસૂસીનો આરોપ
વિદેશ મંત્રાલયે કહ્યું કે અમારી પાસે પ્રારંભિક જાણકારી છે કે કતારની કોર્ટે આજે અલ દહરા કંપનીનાં 8 ભારતીય કર્મચારીઓને મૃત્યુદંડ ફટકાર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગતવર્ષે આ 8 ભારતીયોને કતારે કસ્ટડીમાં લીધાં હતાં. આ 8 લોકો ભારતનાં પૂર્વ નેવી ઓફીસરો છે જે એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરી રહ્યાં હતાં. આ કંપની કતાર એમિરી નૌસેનાને ટ્રેનિંગ અને અન્ય સેવા પ્રદાન કરતી હતી. જે બાદ કતારે આ 8 લોકો પર જાસૂસીનો આરોપ મૂક્યો હતો.
ભારત સરકાર આ નિર્ણયથી સ્તબ્ધ
ભારત સરકારે કહ્યું કે,' કોર્ટે આ 8 ઓફીસરોને મૃત્યુદંડની સજા આપી છે. આ નિર્ણયથી અમે સ્તબ્ધ છીએ અને મુદાને અત્યંત ગંભીરતાથી લઈ રહ્યાં છીએ. અમે પરિવારનાં સદસ્યો અને કાનૂની ટીમ સાથે પણ સતત સંપર્કમાં છીએ. ભારતીય નાગરિકોની મુક્તિ માટે અમે તમામ કાયદાકીય વિકલ્પો શોધી રહ્યાં છીએ. અમે તમામ કાંસુલર અને કાયદાકીય સહાયતા આપવાનું ચાલુ રાખશું. કતારની કોર્ટનાં આ નિર્ણયની સામે અમે અવાજ ઊઠાવશું. મામલાની ગંભીરતા અને ગોપનીયતાને ધ્યાનમાં રાખતાં આ સમયે કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવું યોગ્ય નથી.'
આ ઓફીસર્સમાં રાષ્ટ્રપતિથી સમ્માનિત વ્યક્તિ પણ શામેલ
કતાર પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવેલા 8 પૂર્વ નેવી સૈનિકોમાં રાષ્ટ્રપતિ પુરસ્કારથી સમ્માનિત કમાંડર પૂર્ણંદૂ તિવારી પણ શામેલ છે. 2019માં તાત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને પ્રવાસી ભારતીય પુરસ્કારથી સમ્માનિત કર્યું હતું. કંપનીની વેબસાઈટની જાણકારી અનુસાર પૂર્ણંદૂ તિવારી ભારતીય નેવીમાં અનેક મોટા જહાજોની કમાન સંભાળતાં હતાં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh