બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / PSLV-C57 Aditya L1 Mission The preparations for the launch are progressing by ISRO
Kishor
Last Updated: 03:18 PM, 30 August 2023
PSLV-C57/Aditya-L1 Mission:
— ISRO (@isro) August 30, 2023
The preparations for the launch are progressing.
The Launch Rehearsal - Vehicle Internal Checks are completed.
Images and Media Registration Link https://t.co/V44U6X2L76 #AdityaL1 pic.twitter.com/jRqdo9E6oM
સૂર્ય મિશનના લોન્ચિંગની તારીખ નજીક આવતાં જ ઇસરોએ તૈયારીઓ ઝડપી બનાવી દીધી છે. તેને લઇને ઇસરોએ ટ્વીટર પર એક પોસ્ટ કરતાં નવી માહિતી પણ આપી દીધી છે. ઇસરોએ જાણકારી આપતાં જણાવ્યું કે સૂર્ય મિશનના લોન્ચિંગને લઇને અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. ચંદ્રયાન - 3ના સફળ લોન્ચિંગ બાદ ઇસરોએ જણાવ્યું કે છે PSLV-57 અથવા આદિત્ય-L1 મિશનના લોન્ચિંગની તૈયારી ચાલી રહી છે. લોન્ચ રિહર્સલ અને વાહનની આંતરિક તપાસ પણ પૂર્ણ થઇ ચૂકી છે.
ઇસરોએ લોન્ચિંગનું કર્યું રિહર્સલ
સૂર્યનું અધ્યયન કરવા માટે લોન્ચ કરવામાં આવનાર પોતાના નવા મિશન આદિત્ય-એલ1 પર અપડેટ આપતા ઇસરોએ કહ્યું કે લોન્ચ રિહર્સલ અને રોકેટની આંતરિક તપાસ પુર્ણ થઇ ચૂકી છે.
ક્યારે લોન્ચ થશે સૂર્ય મિશન ?
ઉલ્લેખનીય છે કે સૂર્ય મિશનને 2 સપ્ટેમ્બરના સવારે 11 વાગ્યે 50 મિનિટે શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરમાંથી લોન્ચ કરવામાં આવનાર છે. આદિત્ય-એલ1 અંતરિક્ષ યાનનો ઉદ્દેશ્ય ધરતીથી 15 લાખ કિલોમીટર દૂર એલ1 (લેંગરેજ પોઇન્ટ)ની ચારે બાજુની કક્ષામાંથી સૂર્યનું અધ્યયન કરવાનું છે. આ યાન ફોટોસ્ફેયર (એટલે કે એવો ભાગ જે આપણેને દેખાય છે), ક્રોમોસ્ફેયર (ફોટોસ્ફેયરનો ઉપરનો ભાગ) અને સૂર્યની સૌથી બહારની લેરનું નિરિક્ષણ કરવા માટે સાત પેલોડ લઇ જશે.
પીએસએલવી પ્રક્ષેપણ યાનને લઇને ખગોળશાસ્ત્રી અને પ્રોફેસર ડો. આરસી કપૂરે જણાવ્યું કે આ મિશન માટે પીએલએલવી રોકેટનો ઉપયોગ સારો નિર્ણય છે. તેનો ઉપયોગ મોટાભાગના મિશન માટે કરવામાં આવ્યો છે. પીએસએલવી પૃથ્વી કક્ષામાં લગભગ 3200 કિલોગ્રામ સુધી લઇ જઇ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh