બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vishal Khamar
Last Updated: 11:06 PM, 14 February 2024
તાજેતરમાં જ સુરેન્દ્રનગરમાં વીજ કરંટ લાગતા ટ્રેક્ટરમાં સવાર 3 શ્રમિકોના મોત થયા હતા. તો ઉત્તરાયણ પર પક્ષીને બચાવવા જતા વીજ તારને અડી જવાથી એક ફાયર મેનનું મોત થયું હતું. આવી અનેક ઘટનાઓ છેલ્લા 5 વર્ષમાં સામે આવી છે. તેવામાં આવી ઘટનાઓને અટકાવવા માટે વીજ કંપનીઓએ વીજપોલ પર લટકતા તારને હટાવી, અંડરગ્રાઉન્ડ વીજ લાઈનનું કામ શરૂ કર્યું છે. જેથી કરીને ભવિષ્યમાં શેરીઓથી લઈને સોસાયટીઓ અને રસ્તા પર પણ ક્યાંય લટકતા વીજતાર નહીં જોવા મળે. વારંવાર કરંટના કારણે બનતી ઘટનાઓને અટકાવવા હાલ વીજ કંપનીઓએ અન્ડરગ્રાઉન્ડ વીજલાઈનની કામગીરીને પણ વધુ વેગવંતી બનાવી છે.
જમીનમાં વીજલાઈન નાંખવાની કામગીરી શરૂ કરાઈ
અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો ઘુમા વિસ્તારમાં ફાયરમેનના મોતની ઘટના બાદ હાલ વીજકંપની દ્વારા જમીનમાં વીજલાઈન નાંખવાની કામગીરી શરૂ કરાઈ છે. આવી જ રીતે બોપલ વિસ્તારમાં કામગીરી ચાલી રહી છે. તો શહેરના છેવાડે આવેલા નરોડા વિસ્તારમાં યુજીવીસીએલ દ્વારા 9 સ્કેલમાંથી 3 સ્કેલમાં હાલ કામગીરી હાથ ધરાઈ છે. એટલે કે, આગામી વર્ષોમાં આ વિસ્તારોમાં ક્યાંય પણ લટકતા વીજતાર નહીં જોવા મળે.
વધુ વાંચોઃ અમદાવાદ એરપોર્ટ પર દાણચોરીનું 5.5 કિલો સોનું જપ્ત, કેરળથી મળેલા એક ઈનપુટે શરીરમાંથી સોનું કાઢ્યું
અંડરગ્રાઉન્ડ વીજ લાઈન માટે વીજ વિભાગને 25 હજાર કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી
હાલ અંડરગ્રાઉન્ડ વીજ લાઈન માટે વીજ વિભાગને 25 હજાર કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. બાકી ગ્રાન્ટ આગામી દિવસોમાં ફાળવવામાં આવશે. આમ આગામી વર્ષોમાં શહેરથી લઈ ગામડા સુધી વીજ લાઈનનો અંડરગ્રાઉન્ડ થઈ જશે. અવાર-નવાર બનતી દુર્ઘટનાઓનો અંત આવશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh