બ્રેકિંગ ન્યુઝ
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Police conducted raids in Punjab in connection with drug syrup seized in Devbhoomi Dwarka
Dinesh
Last Updated: 05:27 PM, 22 August 2023
Devbhoomi Dwarka news : દ્વારકાના નશાયુક્ત સીરપના તાર પંજાબ સુધી પહોંચ્યા છે. ખંભાળિયા પંથકમાંથી નશાયુક્ત સીરપ ઝડપાયુ હતું, જે મામલામાં દ્વારકા પોલીસે પંજાબના સંગુરમાં દરોડા પાડી આરોપીને ઝડપી પાડ્યા છે. રૂપિયા 35.96 લાખની 19 હજાર નંગ નશાયુક્ત બોટલ ઝડપાઇ હતી.
એસ પી નીતિશ પાંડેયનું નિવેદન
પંજાબમાં આયુર્વેદિક દવાના નામે નશો ગુજરાત મોકલાતો હતો. ખંભાળિયામાંથી ચિરાગ થોભાણી, અક્રમ બનવાની ધરપકડ કરાઈ છે જ્યારે પંજાબથી પંકજ ખોસલા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકાના એસ પી નીતિશ પાંડેયએ જણાવ્યું કે, ખંભાળિયા પોલીસ ટીમ દ્વારા ભાનવડી વિસ્તારમાંથી એક ગોડાઉનમાંથી આયુર્વેદિક પીણો લગભગ સાડા પંદર હજાર બોટલ કબજે કરી હતી. જેની માર્કેટ વેલ્યું આશરે 26 લાખ જેટલી છે, જે તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી પાસે જે કાયદેસરની પરવાનગી હોવી જોઈએ તે હતી નહી, તેમજ ખોટા દસ્તાવેજોના આધારે વેચાણ ચાલતો હતો. જેને લઈ 10 ઓક્ટોમ્બરે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
દેવભૂમિ દ્વારકાના એસ પીએ કહ્યું કે, જે ગુનામાં બે આરોપીઓ ચિરાગ થોભાણી, અક્રમની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ પંજાબના સંગુર જિલ્લામાંથી પંકજ ખોસલાની પણ અટકાયત કરવામાં આવી હતી. જેની દ્વારકામાં પેઢી પણ છે તેમજ આયુર્વેદની ફેક્ટરી પણ છે. જેમાં ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી છે તેમજ અહીની ફેક્ટરીમાં રેડ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે, પરવાનગીને ખોટી રીતે ઉપયોગ કરી આયુર્વેદિક પીણાના નામે છેતરપિંડી કરતા હતા અને આલ્કોહોલ પીણા બનાવતા હતા. જે ફક્ત ગુજરાતને ટાર્ગેટ કરી સ્થાનિક ડિસ્ટ્રીબ્યુટરને મોકલતા હતા. આ આરોપીઓ છેલ્લા એક વર્ષથી આ ધંધો કરતા હતા અને 1.5થી 2 લાખ બોટલો વિતરણ કરી છે. રેડ દરમિયાન આલ્કાહોલનો લૂઝ માલ મળી આવ્યો છે. જે સમગ્ર બાબતને લઈ આગળની તપાસ ચાલુ છે, તેમ પણ એસ પી નીતિશ પાંડેય જણાવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh