બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / રાજકોટ / pm narendra modi mann ki baat rajkot painter pratapsinh barhat shivaji painting
Kishor
Last Updated: 06:10 PM, 30 July 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રતિ રવિવારે "મન કી બાત "કાર્યક્રમ રજુ કરે છે. જેમા દેશ દુનિયાની મહત્વ બાબતો અને વ્યક્તિત્વની વાત રજુ કરે છે. ત્યારે આજે રવિવારે મન કી બાત ના એપિસોડમાં રાજકોટ અને રાજકોટના ચિત્રકાર પ્રભાતસિંહ બારહટને યાદ કરી શિવાજી મહારાજના સસ્મરણનું ઐતિહાસીક, અદ્દભુત ચિત્ર કર્યું છે. તેનો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો. જેને લઈને આ ચિત્રકારનું વિશિષ્ઠ કાર્ય અને રાજકોટ દેશભરમાં ગાજ્યું હતું. કોણ છે આ રાજકોટના આ ચિત્રકાર અને શિવાજી મહારાજ વિષયક એણે શું બનાવ્યું છે. આવો જાણીએ વિસ્તારથી
હિન્દુ સામ્રાજ્યની વાત વિશ્વ રેકોર્ડની રૂપમાં તૈયાર કરવાનો નેમ હતી
રાજકોટના કલાકાર સ્વ. પ્રભાતસિંહ બારહટનાં શિવાજી મહારાજની સવારી ઉપરનું ચિત્રના આજે મન કી બાત કાર્યક્રમમાં કર્યા મોદીએ વખાણ કર્યા હતા. રાજકોટમાં જ રહેતા ચિત્રકાર પ્રભાતસિંહ બારહટની આજે દુનિયામા ગેરહાજરી છે. પણ તેઓની ચીત્રકલાની કદર તેઓ દ્વારા તૈયાર કરેલ મહારાજા શિવાજીના તમામ સસ્મરણો જીવંત કરતા 888 મીટર લાબું ચિત્ર જોતા જ થાય છે. ભલે 888મીટર લાંબુ આ ચિત્ર બનાવવાનો નિર્ધાર પછી આજે 110મીટર સુધી ચિત્ર બન્યું છે અને 2018માં પ્રભાતસિંહ ભાઈ દેવ થઇ ગયા.
છેલ્લા 18 વર્ષથી આ ચિત્ર બનાવતા હતા પ્રભાતસિહ બારહટ
રાજકોટના ચિત્રકાર પ્રભાતસિંહ બારહટએ 18વર્થી જ ચિત્ર બનાવતા હતા અને તે માટૅ શિવાજી મહારાજ ના જીવનમાં અશ્વ હોઈ શસ્ત્ર હોઈ કે શિવાજી મહારાજના અરવલ્લી પહાડો માં આવેલા કુળદેવીના મંદિરની રૂબરૂ મુલાકાત લઇ શિવાજીના સંસ્મરણો ચિત્રાકન કરી અદભુત કલાનો પરિચય અને હિન્દૂસમ્રાટ શિવાજી મહારાજ પ્રત્યેનો પ્રેમ કલામાં દેખાય છે. તેથી જ સ્વ. પ્રભાતસિંહ બારહટના પત્ની કહે છે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની આ કલાને યાદ કરી તે એમના અને અમારા પરીવાર માટૅ ગૌરવની વાત છે. પણ શિવાજી મહારાજને સૌથી મોટા લાંબા ચિત્રની તેઓ મહેનતની આજે કદર થઇ તે અમારા માટૅ મોટી વાત છે.
પ્રતાપસિંહ બારહટ અવસાન પામ્યા બાદ કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલા પરીવાર સાથે સબંધ હોવાથી PM સુધી વાત પહોંચી હતી. પ્રતાપસિંહ બારહટએ શિવાજી મહારાજનું પેઇન્ટિંગ કરતા અધૂરું હતું અને તેઓ મૃત્યુ પામ્યા બાદ હવે આ ચિત્ર અધૂરું છે જેને કેન્દ્ર સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh