બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / PM Modi's photo and message will be displayed on fertilizer bags says central government
Vaidehi
Last Updated: 06:23 PM, 19 August 2023
કેન્દ્ર સરકાર ફર્ટિલાઈઝર બેગ્સ એટલે કે રસાયણિક ખાતરની થેલીઓ પર PM મોદીનો સંદેશો છાપશે જેમાં PM મોદી ખેડૂતોને ઓછામાં ઓછું રસાયણિક ખાતર વાપરવા અને તેનું યોગ્ય સંતુલન જાળવવાની અપીલ કરશે.
લેટર લખીને આપવામાં આવ્યો આદેશ
ડિપાર્ટમેન્ટ ઓફ ફર્ટિલાઈઝરે શુક્રવારે તમામ ખાતર બનાવતી કંપનીઓનાં અધિકારીઓને લેટર લખીને કહ્યું કે ફર્ટિલાઈઝર બેગ્સ પર PM નરેન્દ્ર મોદીનો સંદેશો છાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં કંપનીઓને બેગની નવી ડિઝાઈન પણ મોકલવામાં આવી છે. જેમાં PM મોદીનો ફોટો પણ છે.
PM મોદીનાં ફોટોની સાથે સંદેશો
નવી બેગ પર PM મોદીનો ફોટો હશે અને તેની નીચે તેમનો સંદેશો પણ છાપવામાં આવશે. આ સંદેશામાં લખેલું હશે કે હું ખેડૂતોને અપીલ કરું છું કે તેઓ કેમિકલ ફર્ટિલાઈઝરનો ઓછો અને સંતુલિત ઉપયોગ કરીને ધરતી માંને બચાવવા માટે પગલું ભરે. કંપનીઓને વહેલીતકે નવી બેગ્સમાં જ ફર્ટિલાઈઝરને ડેલીવર કરવાનું કહેવામાં આવ્યું છે.
વન નેશન, વન ફર્ટિલાઈઝર્સની યોજના લાગૂ
ગતવર્ષે ઓગસ્ટમાં કેન્દ્ર સરકારે ' વન નેશન, વન ફર્ટિલાઈઝર'ની યોજના લાગૂ કરવાનો નિર્ણય કર્યો હતો. આ અંતર્ગત તમામ ફર્ટિલાઈઝર ભારતીય બ્રાંડ તરીકે વેંચાઈ રહી છે. તેની નીચે પ્રધાનમંત્રી ભારતીય માસ ફર્ટિલાઈઝર પ્રોજેક્ટનો લોગો પણ હોય છે. સમગ્ર દેશમાં હવે તમામ ફર્ટિલાઈઝર એકસમાન પેકિંગમાં વેંચાઈ રહ્યાં છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh