બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / PM Modi will attend Umiyadham Shilanyas Mahotsav through video conference

અમદાવાદ / ઉમિયાધામ શિલાન્યાસ મહોત્સવમાં PM મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આપશે હાજરી

Kiran

Last Updated: 09:40 AM, 11 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ ખાતે ઉમિયાધામને નાગરશૈલીની થીમ ઉપર આકાર લઈ રહ્યું છે ત્યારે મંદિરના નિર્માણ પહેલા શિલાન્યાસ વિધિ કરવામાં આવનાર છે જેમાં PM મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે

  • અમદાવાદમાં ઉમિયાધામનો શિલાન્યાસ મહોત્સવ
  • PM મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આપશે હાજરી

અમદાવાદના સોલા ખાતે ઉમિયાધામનું  એક સુંદર સંકુલ આકાર લેવા જઇ રહ્યું છે. ઉમિયાધામ ખાતે તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.ઉમિયાધામને નાગરશૈલીની થીમ ઉપર બનાવવામાં આવશે ત્યારે મંદિરના નિર્માણ પહેલા શિલાન્યાસ વિધિ કરવામાં આવનાર છે ત્યારે આવતીકાલે 11 વાગ્યે શિલાન્યાસ વિધિનો પ્રારંભ થશે. 



 

PM મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે

આ વિધિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. મહત્વનું છે કે આ પ્રસંગે  PM મોદી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે. 1500 કરોડના ખર્ચે ઉમિયાધામ સાકાર થનાર છે ત્યારે 51 કરોડ મંત્રોચ્ચાર સાથે સવારે 9 વાગ્યે પોથી યાત્રા યોજાશે. સોલા ખાતે બની રહેલા ઉમિયાધામમાં શિક્ષણ, આરોગ્ય અને ધર્મ સંકુલ બનશે. 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આપશે હાજરી

અમદાવાદના સોલા ખાતે 11,12,13 ડિસેમ્બરે ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ યોજાનારે છે જેમાં 11 ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. વિશ્વ પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર સમાન ઉમિયાધામ મંદિર અમદાવાદના સોલામાં આકાર લઇ રહ્યું છે. ત્રિદિવસીય શિલાન્યાસ મહોત્સવનો શુભારંભ 11મી ડિસેમ્બરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થશે. 12મી ડિસેમ્બરે ભવ્ય નવચંડી અને 13મી ડિસેમ્બરે  શિલાપૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ