બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Arohi
Last Updated: 01:06 PM, 26 October 2023
શિરડીના સાંઈ બાબા મંદિર વિશ્વપ્રસિદ્ધ છે. દેશ-વિદેશથી લોકો આ મંદિરમાં સાંઈ બાબાના દર્શન કરવા અને પોતાની માનતા પુરી થવાની આશા લઈને અહીં આવે છે. આજે 26 ઓક્ટોબર 2023એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દિવસના પ્રવાસ પર મહારાષ્ટ્ર અને ગોવા જઈ રહ્યા છે.
એવામાં પીએમ મોદી બપોરે 1 વાગ્યા શિરડીના સાઈ બાબા મંદિરમાં દર્શન કરશે. મહારાષ્ટ્ર સ્થિત શિરડી તીર્થસ્થળમાં દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો પહોંચે છે. આ મંદિર અને સાઈ બાબાના જીવનની સાથે જોડાયેલા અમુક ચમત્કાર ખૂબ જ ફેમસ છે.
ફોટોમાં દેખાયા ફક્ત ચરણ
સાંઈ બાબા સાથે જોડાયેલી એક ઘટના ચોંકાવનારી છે. પ્રચલિત કથાઓ અનુસાર સાંઈ બાબાની કૃપાથી લોકોની મોટામાં મોટી બિમારીઓ પણ દૂર થઈ જાય છે. તેના કારણે લોકો દૂર દૂરથી તેમના દર્શન કરવા માટે આવે છે.
આજ રીતે એક શ્રદ્ધાળુ સાંઈ બાબાના દર્શન કરવા માટે અવ્યો તો તેમણે તેમનો એક ફોટો ક્લીક કરવાનો પ્રયત્ન કર્યો. જ્યારે તે ભક્તે સાંઈ બાબાનો ફોટો ક્લિક કર્યો અને બાદમાં જ્યારે તેણે ફોટો જોયો તો તેમાં સાંઈ બાબાનો ફોટો નહીં પરંતુ ફક્ત તેમના ચરણ જ હતા.
કડવા લીંમડાના મીઠા પાન
સાઈ બાબએ પોતાના જીવનનો ઘણો સમય શિરડીમાં પસાર કર્યો છે. જ્યારે પણ તે શિરડી આવતા હતા તો વધારે સમય તે લીંમડાના ઝાડની નીચે જ બેસતા હતા. જેને હવે ગુરૂસ્થાનના નામથી ઓળખવામાં આવે છે. આ લીંમડાના ઝાડના પાનની ખાસીયત એ છે કે તે કડવા નહીં પરંતુ મીઠા છે.
જો તમે ક્યારેય શિરડી જાઓ અને તમને આ ઝાડના પાન પડેલા મળે તો તેને ચાખીને જોજો. માનવામાં આવે છે કે જે પણ લોકોને આ લીંમડાના પાન ચાખવાનો મોકો મળે છે. તે હંમેશા સ્વસ્થ્ય રહે છે અને તેમને ક્યાકેય પણ કોઈ બીમારી નથી થતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh