બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / Pink guava contains potassium. Which is good for heart health
Pooja Khunti
Last Updated: 04:12 PM, 31 December 2023
રોગપ્રતિકારક શક્તિ વધારે
ગુલાબી જામફળને હ્રદયનાં સ્વાસ્થ્ય માટે ગુણકારી
આંખો માટે ફાયદાકારક
જામફળનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો સફેદ જામફળની જગ્યાએ ગુલાબી જામફળનું સેવન કરવાનું કહે છે. તે સ્વાદિષ્ટ હોય છે. જાણો ગુલાબી જામફળ ખાવાથી થતાં ફાયદાઓ વિશે.
રોગપ્રતિકારક શક્તિ વધારે
ગુલાબી જામફળની અંદર વિટામિન C હોય છે. તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. શિયાળાની ઋતુમાં ગુલાબી જામફળનું સેવન કરવું જોઈએ.
ડાયેટરી ફાયબર
ગુલાબી જામફળ ડાયેટરી ફાયબરનો ઉત્તમ સ્ત્રોત છે. જે સારી રીતે પાચન કરવામાં મદદ કરે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો પાચનની સમસ્યામાં ગુલાબી જામફળનું સેવન કરવાનું કહે છે.
એન્ટીઓક્સિડેન્ટ
ગુલાબી જામફળમાં હાજર કેરોટીનોઈડ્સ અને પોલિફીનોલ્સ જેવા એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો શરીરને ફ્રી રેડિકલ દ્વારા થતા નુકસાનથી બચાવવામાં મદદ કરે છે. આ સાથે, આ ગુણધર્મો ઓક્સિડેટીવ તણાવને ઘટાડીને ક્રોનિક રોગોના જોખમને ઘટાડવામાં પણ મદદ કરે છે.
વાંચવા જેવું: હાઇ બ્લડ પ્રેશર હોય તેવા લોકો માટે ખૂબ ફાયદેમંદ છે આ 5 ફળ, હંમેશા કંટ્રોલમાં રહેશે BP
ડાયાબિટીસ
ગુલાબી જામફળની અંદર ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. જેના કારણે ડાયાબિટીસનાં દર્દીઓને ગુલાબી જામફળનું સેવન કરવાનું કહેવામાં આવે છે. ગુલાબી જામફળમાં ભરપૂર પ્રમાણમાં પાણી અને ફાયબર હોય છે.
હાર્ટ હેલ્થ
ગુલાબી જામફળને હ્રદયનાં સ્વાસ્થ્ય માટે ગુણકારી માનવામાં આવે છે. ગુલાબી જામફળમાં પોટેશિયમ હોય છે. જે બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવાનું કામ કરે છે. જેના કારણે હાર્ટ અટેક અને હ્રદય રોગનું જોખમ ઘટી જાય છે.
આંખો માટે ફાયદાકારક
ગુલાબી જામફળની અંદર વિટામિન A હોય છે. જે આખોને સ્વસ્થ રાખે છે.
વજન નિયંત્રિત રાખે
ગુલાબી જામફળનાં સેવનથી વજન નિયંત્રણમાં રહે છે. ગુલાબી જામફળની અંદર ફાયબરનું ભરપૂર પ્રમાણ હોય છે. જેનાંથી પેટ ભરેલું રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir