બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / parliament to take up electricity amendment bill in winter session know details
Premal
Last Updated: 07:21 PM, 25 November 2021
સંસદમાં કેન્દ્ર સરકાર નવુ વિજળી સંશોધન બિલ રજૂ કરશે
આ બિલ મુજબ, વિજળી કંપનીઓને સરકાર તરફથી કોઈ સબસિડી આપવામાં આવશે નહીં. પરંતુ સરકાર ગ્રાહકોના બેન્ક એકાઉન્ટમાં સબસિડીને ડાયરેક્ટ ટ્રાન્સફર કરશે. આ બિલ્કુલ એવુ જ હશે જેમકે રસોઈ ગેસની સબસિડીમાં થાય છે. આ બિલના માધ્યમથી વિજળી વિતરણને ડી-લાયસન્સ કરવાની દરખાસ્ત મુકવામાં આવશે. જેનો ફાયદો એ થશે કે વિજળી વિતરણના પ્રાઈવેટ પ્લેયર સરકારી વિતરણ કંપનીઓની સાથે પ્રતિસ્પર્ધા કરી શકશે. આ સિવાય વિજળીના ગ્રાહકો નક્કી કરી શકશે કે વિજળી વિતરણ કરનારી કંપનીઓમાંથી કઈ કંપની પાસેથી વિજળી લેવા માંગો છો. આ અંગે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ગયા યુનિયન બજેટમાં કહ્યું હતુ કે સરકાર આવુ કોઈ ફ્રેમવર્ક લાવવા અંગે કામ કરી રહી છે. મહત્વનું છે કે, આ સંશોધનો પર મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ અને કેરળ પહેલાં જ વાંધો દર્શાવી ચૂક્યા છે.
ગ્રાહકોને થશે અસર
મનાઈ રહ્યું છે કે સરકારના આ નિર્ણયની અસર વિજળી ગ્રાહકો પર પડશે. અત્યાર સુધી રાજ્ય સરકારો વિજળી પૂરી પાડતી કંપનીઓને એડવાન્સમાં સબસિડી આપે છે. આ સબસિડીના આધારે વિજળીના ભાવ નક્કી કરવામાં આવે છે. કારણકે હવે વિજળી કંપનીઓને સબસિડી મળશે જ નહીં તો તેની સીધી અસર ગ્રાહક પર પડશે. ગ્રાહકોના બિલમાં વધારો થવાની સંભાવનાઓ છે. જોકે, બિલમાં એવુ પણ કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોના ખાતામાં સીધા પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે. પરંતુ હજુ સુધી આ સ્પષ્ટ થયુ નથી કે કયા ગ્રાહકોને સબસિડી મળશે અને કોને નહીં.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh