બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Hiralal
Last Updated: 08:06 PM, 12 December 2023
Dera Ismail Khan terrorist attack...Officials now confirming 23 security officials were martyred
— kiran joshi (100% Follow Back) (@kiranjoshi235) December 12, 2023
Pak terror attack: At least 23 officials killed as army base in northwest Pakistan targeted#Pakistan #DeraIsmailKhan#TerrorAttack #BREAKING #BreakingNews #النصر_الشباب #ابو_عبيدة pic.twitter.com/uiQvfmHG4f
પાકિસ્તાનમાં એક આર્મી બેઝ અને પોલીસ સ્ટેશન પર ભીષણ આતંકવાદી હુમલો થયો છે. આ હુમલામાં 24 લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. હવે મોતનો આંકડો હજુ વધી શકે છે. પહેલા એવા અહેવાલ હતા કે માત્ર 4 લોકોના મોત થયા છે, પરંતુ હવે આ આંકડો ઝડપથી વધી રહ્યો છે. હુમલા સમયે મરનાર મોટાભાગના લોકો ઊંઘી રહ્યા હતા. આ તમામ લોકો સામાન્ય વસ્ત્રોમાં સજ્જ હતા અને સેનાના ગણવેશમાં ન હતા. આવી સ્થિતિમાં, એ કહેવું મુશ્કેલ છે કે આ હુમલામાં કેટલા સૈનિકો માર્યા ગયા છે અને કેટલા નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા છે.
According to media reports, 23 military personnel have embraced martyrdom in the terrorist attack in Dera Ismail Khan by #TTP's covert group Tehreek-e-Jihad #Pakistan (TJP).
— Pak Afghan Affairs (@Pak_AfgAffairs) December 12, 2023
Moreover, 34 soldiers have sustained injuries, of which 3 are said to be critical situation. All 5… pic.twitter.com/1BGvQmtpMI
આતંકીઓ વિસ્ફોટકો ભરેલી ગાડી લઈને અંદર ઘુસ્યાં
પાકિસ્તાની એજન્સીઓનું કહેવું છે કે આ આતંકી હુમલો એક આત્મઘાતી હુમલાખોરે કેટલાક અન્ય આતંકીઓ સાથે મળીને કર્યો હતો. આત્મઘાતી હુમલાખોર વિસ્ફોટકોથી ભરેલા વાહન સાથે પોલીસ સ્ટેશનની અંદર ઘૂસી ગયો હતો. જ્યારે તેને રોકવામાં આવ્યો, ત્યારે ફાયરિંગ શરૂ થઈ ગયું. આ હુમલામાં આતંકીઓએ બોમ્બ ઉપરાંત બંદૂકોનો પણ ઉપયોગ કર્યો હતો. આટલા મોટા હુમલા માટે સેના અને પોલીસ તૈયાર નહોતા. જેથી મોટું નુકસાન થયું હતું. આતંકી હુમલા બાદ તરત જ મોટી સંખ્યામાં સેનાને બોલાવવામાં આવી હતી અને તેણે પોઝિશન લઈને એન્કાઉન્ટર શરૂ કરી દીધું છે.
Militant Attack on Police Station in Pakistan Claims 24 Lives#Pakistan #Terrorist #Attack #DeraIsmailKhan #suicideattack #BNN pic.twitter.com/gPDdcRJqR8
— Nitish Verma (@nitsonnet) December 12, 2023
અફઘાન સરહદે આવેલા ડેરા ઇસ્માઈલ ખાનમાં હુમલો
આ હુમલો અફઘાનિસ્તાનની સરહદે આવેલા જિલ્લા ડેરા ઇસ્માઇલ ખાનમાં થયો હતો. આ હુમલો એ જગ્યા પર થયો જ્યાં નજીકમાં જ પોલીસ સ્ટેશન અને સેનાનું મથક આવેલું છે.
Terrorist attack on Daraban police station in Dera Ismail Khan, May Allah protect our forces, because of them we sleep peacefully, they protect the borders.#Deraismailkhan #Force #ARMY #Pakistan #Pakistani #PakistanArmy pic.twitter.com/1CC3zJVFEa
— Ali Umair Shahbaz (@aliumairshahbaz) December 12, 2023
Over 20 Pakistani policemen killed and 28 injured in suicide bomb attack on Swat Counter-Terrorism Department Police Station KPK, Pak. Some claim twin blasts. Intensity of explosions was such that it destroyed the CTD Building. No terror group has claimed responsibility so far pic.twitter.com/SDQUExOioN
— Mirza (@Mirza45994191) April 24, 2023
તહરીક-એ-જિહાદ પાકિસ્તાને લીધી હુમલાની જવાબદારી
પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન તહરીક-એ-જિહાદ પાકિસ્તાને આ હુમલાની જવાબદારી લીધી છે. આ હુમલો ત્યારે થયો જ્યારે વિસ્ફોટક ભરેલું વાહન પોલીસ સ્ટેશનના ગેટમાં ઘૂસી ગયું. આ પછી, કેટલાક આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું અને એન્કાઉન્ટર શરૂ થયું હતું. આ વર્ષે જાન્યુઆરીમાં પેશાવરની એક મસ્જિદમાં મોટો આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં 101 લોકોના મોત થયા હતા. છેલ્લા કેટલાક મહિનાઓમાં પાકિસ્તાનમાં પોલીસ સ્ટેશનો અને સેનાને નિશાન બનાવીને આતંકી હુમલાઓમાં વધારો થયો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh