બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Dinesh
Last Updated: 11:50 PM, 15 January 2023
અમદાવાદમાં વાસી ઉત્તરાયણના દિવસે આપઘાતની ઘટના સામે આવી છે. નરોડ વિસ્તારમાં SMC હોસ્પિટલમાં નર્સે આપઘાત કર્યાની ઘટના સામે આવી છે જે ઘટનાને પગલે ચકચાર મચી જવા પામ્યું છે.
અમદાવાદના નરોડા વિસ્તારમાં નર્સનો આપઘાત
નરોડામાં SMS હોસ્પિટલમાં નર્સનો આપઘાત કર્યો છે. જિમી પરમાર નામની મહિલા નર્સ ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યોની વિગતો પાપ્ત થઈ છે. 12 જાન્યુઆરીથી નર્સ હોસ્પિટલમાંથી ગુમ હતી તેવું પણ જાણવા મળ્યું છે. હોસ્પિટલના તંત્રની બેદરકારીનો પરિવારે દ્વારા આક્ષેપ કરવામા આવ્યો છે.
ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત
જિમી પરમાર નામની મહિલા નર્સે SMS હોસ્પિટલમા પંખે દોરડો બાંધી ફાંસો ખાઇ આપઘાત કર્યો છે. જે સમગ્ર ઘટનાથી ચકચાર મચી જવા પામ્યું છે તેમજ પરિજનો દ્વારા હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh