બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Vishal Khamar
Last Updated: 04:32 PM, 23 September 2023
મહીસાગરનાં લુણાવાડામાં વિવિધ જગ્યાએ વિધ્નહર્તા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે દરેક પંડાલ ખાતે સવાર તેમજ સાંજનાં સુમારે ગણેશજીની આરતી, થાળ તેમજ ગણેશ ધૂન કરવામાં આવે છે. લુણાવાડામાં સ્વામિનારાયણ ભગવાનનાં ખોળામાં ગણેશજીને બેસાડતા વિવાદ ઉભો થવા પામ્યો છે.
ગણેશજી સ્વામિનારાયણના ખોળામાં બેસાડી નાના દેખાડાતાં વિવાદ
મહીસાગરનાં લુણાવાડામાં ફરી સ્વામિનારાયણને લઈ વિવાદ વકરે તેવી સ્થિતિ ઉભી થવા પામી છે. લુણાવાડા છપય્યા ધામ બહાર ગણેશ મહોત્સવ દરમિયાન શહજાનંદ સ્વામી મહારાજ અને ગણપતિનું વિવાદિત પોસ્ટર લગાવેલ હતું. જેમાં ભગવાન ગણેશજીને સ્વામિનારાયણ કરતા નાના બતાવાયા છે. તેમજ ગણેશજી સ્વામિનારાયણનાં ખોળામાં બેસાડી નાના દેખાડાતા વિવાદ ઉભો થયો છે. જે અંગેનાં સમાચાર મીડિયામાં પ્રસિદ્ધ થયા બાદ તેઓ દ્વારા વિવાદિત પોસ્ટર તેમજ ગણપતિની મૂર્તિ પાછળનું શહજાનંદ સ્વામી મહારાજનું સ્ટેચ્યું પણ હટાવી લીધું હતું. જેથી વિવાદ વધે નહી.
કાછીયા જ્ઞાતિ સમાજ દ્વારા માફી પત્ર લખી આપ્યો
વિવાદિત પોસ્ટર બાબતે મીડિયા કર્મીઓ કવરેજ કરવા ગયા હતા. જે દરમ્યાન કાછીયા સમાજનાં યુવાનો અને મહિલાઓએ મીડિયા કર્મીઓ સાથે દુરવ્યવહાર કર્યો હતો અને જપાજપી કરી હતી. જે બાબતે કાછીયા સમાજનાં પ્રમુખ દ્વારા લેખિતમાં મીડિયા કર્મી સાથે થયેલ દુરવ્યવહાર બદલ સમાજનાં આગેવાનો દ્વારા માફી પત્ર લખી આપ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir