બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અમદાવાદ / Now Ahmedabadites will get relief from pothole raj, notice to the system to complete the road repairing work before Diwali
Priyakant
Last Updated: 08:42 AM, 19 October 2023
Ahmedabad News : મેગાસિટી અમદાવાદમાં આખું ચોમાસું સિઝન હાલાકી ભોગવ્યા બાદ હવે રોડ રસ્તા રીપેર કરવામાં આવશે. વાત જાણે એમ છે કે, અમદાવાદમાં 4 મહિના બાદ બિસ્માર રોડની સમસ્યાથી મુક્તિ મળશે. જેને લઈ હવે શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ-રસ્તા બનાવવાની કામગીરી પર ચાંપતી નજર રાખવા માટે ડ્રોન મારફતે મોનીટરીંગ કરવા માટેની હિલચાલ હાથ ધરાઇ છે.
અમદાવાદમાં દિવાળી પહેલા બિસ્માર રસ્તાનું સમારકામ કરાશે. જેને લઈ આગામી 4 મહિના બાદ સંભવિત રીતે શહેરીજનોને બિસ્માર રોડની સમસ્યાથી મુક્તિ મળી શકે છે. જોકે આખું ચોમાસું સિઝન હાલાકી ભોગવ્યા બાદ હવે તંત્ર દ્વારા રોડ રસ્તા રિપેર કરાશે. આ તરફ શહેરમાં ઝડપથી નવા રોડ બનાવવા તંત્રને સૂચના અપાઈ છે.
AMC કમિશ્નરે આપી સૂચના
રિવ્યુ મિટિંગમાં અમદાવાદમાં દિવાળી પહેલા રોડ રિસરફેસ અને નવા રોડ બનાવવા સહિતની કામગીરીને ઝડપથી પુનર કરવા અમદાવાદ મ્યુનિશિપલ કમિશ્નર એમ.થેન્નારસને સૂચના આપી છે.
નવા બનતા રોડનુ ડ્રોનથી મોનિટરિંગ કરવા વિચારણા
AMC દ્વારા રોડના કામોનું સુપ્રવિઝન કરી શકાય તે હેતુસર નવીન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી શકે છે. તંત્ર દ્વારા ડ્રોન મારફતે રોડના કામોનું કોઈપણ સમયે સુપરવિઝ ન કરવા વિચારણા કરવામાં આવી રહી છે. આ સાથે દિવાળીના તહેવારોમાં નાગરિકોને ખાડાવાળા રસ્તા પરથી પસાર ન થવું પડે અને કોઈ હાલાકી ન ભોગવવી પડે તે માટે રોડ-રસ્તાના કામો ઝડપથી પૂર્ણ કરવા સૂચના અપાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh