બ્રેકિંગ ન્યુઝ
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
VTV / no need to ban int'l flights/impose lockdown: Experts
Hiralal
Last Updated: 02:31 PM, 24 December 2022
વિશ્વમાં ફરી એક વારા કોરોનાએ ઉથલો મારતા ભારતમાં પણ તેનું જોખમ ઊભું થયું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કોરોનાને અટકાવવા માટેની તૈયારીઓ પણ શરુ કરી દીધી છે. રાજ્ય સરકારો પોતપોતાની રીતે કોરોના પ્રતિબંધો લાગુ પાડી રહી છે. આ દરમિયાન દેશમાં વિદેશથી આવતી ફ્લાઈટ પર પ્રતિબંધ મૂકવાની અને લોકડાઉન લાદવાની માગ ઉઠી રહી છે ત્યારે હવે નિષ્ણાંતોએ આ અંગે એક મહત્વના સમાચાર આપ્યાં છે.
There is nothing for India to be worried about at this stage. China is in a situation where many of its people will get infected & do not have vaccine protection: Dr Rakesh Mishra, Director, Tata Institute for Genetics and Society on Covid19 situation in the country pic.twitter.com/lptMoNk3OA
— ANI (@ANI) December 24, 2022
ભારતમાં હાલતના તબક્કે લોકડાઉનની જરુર નથી
એમ્સના પૂર્વ ડિરેક્ટર અને જાણીતા ડોક્ટર રણદીપુ ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં હાલમાં સ્થિતિ સારી છે અને તેથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર પ્રતિબંધ કે લોકડાઉનની જરા પણ જરુર નથી. ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં કોરોનાથી પરિસ્થિતિ ગંભીર બનવાની અને હોસ્પિટલાઈઝેશનની જરા પણ સંભાવના નથી કારણ કે ભારતના મોટાભાગમાં લોકોમાં હાઈબ્રિડ ઈમ્યુનિટી વિકસેલી છે અને આવી સ્થિતિમાં દેશમાં કોરોના ગંભીર નહીં બને.
ફ્લાઈટ પર પ્રતિબંધ મૂકવાથી કોરોનાનો ફેલાવો નહીં અટકે
ગુલેરિયાએ કહ્યું કે જેમ ભૂતકાળમાં જોવા મળ્યું હતું તેમ ફ્લાઈટ પર પ્રતિબંધ મૂકવાથી કોરોનાનો ફેલાવો નહીં અટકે.
લોકડાઉનને લઈને શું બોલ્યાં ગુલેરિયા
રણદીપ ગુલેરિયાએ લોકડાઉનને લઈને પણ એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે હાલની સ્થિતિ અને દેશના લોકોમાં હાઈબ્રિડ ઈમ્યુનિટી જોતા લોકડાઉનની જરુર લાગતી નથી.
લોકડાઉન જેવી સ્થિતિ નહીં- ડોક્ટર નીરજ ગુપ્તા
ભારતના બીજા જાણીતા ડોક્ટર નીરજ ગુપ્તાએ પણ કહ્યું કે ભારતે સાવધાની રાખવી પડશે પરંતુ લોકડાઉન જેવી સ્થિતિ નજીકના ભવિષ્યમાં દેખાતી નથી.
દુનિયામાં ઓમિક્રોનના નવા બીએફ7 વેરિયન્ટનો કહેર
હાલમાં દુનિયામાં ઓમિક્રોનનો નવો વેરિયન્ટ બીએફ7 કહેર મચાવી રહ્યો છે. આ વેરિયન્ટે કારણે ચીનની હાલત ખૂબ ખરાબ થઈ છે. તેથી કેન્દ્ર અને રાજ્ય સરકારો પોતપોતાની રીતે નિયમો લાગુ પાડી રહી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh