બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Hiralal
Last Updated: 03:44 PM, 29 December 2023
બિહારની રાજનીતિમાં ફરી પાછી ઉથલપાથલ મચી છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર લલનસિંહને હટાવીને ખુદ જેડીયુ પ્રેસિડન્ટ બન્યાં છે અને આ સાથે એવા સમીકરણો બન્યાં છે કે નીતિશ કુમાર ટૂંક સમયમાં મહાગઠબંધનમાં નીકળીને એનડીએ સાથે જોડાઈ શકે છે.
#WATCH | Delhi: After a meeting of the Congress National Alliance Committee at the residence of party leader Mukul Wasnik, Bihar Congress president Akhilesh Prasad Singh says, "It is a good thing that (Bihar CM) Nitish Kumar has been elected as the national president of their… pic.twitter.com/3DteUTHRiW
— ANI (@ANI) December 29, 2023
નીતિશ ભાજપ સાથે જોડાય તેવા સમીકરણો
કહેવાય છે ને કે ધૂમાડો ઉઠ્યો હોય તો આગ લાગી જ હોય છે. ધૂમાડા વગર કદી પણ આગ લાગતી નથી. બિહાર સીએમ નીતિશ કુમારના કિસ્સામાં તો આ વાત 100 ટકા લાગુ પડે છે. જેડી(યુ)ના અધ્યક્ષ લલન સિંહને આજે તેમના પદ પરથી હટાવવામાં આવ્યા હતા. નીતિશ કુમાર બિહારના નવા અધ્યક્ષ બન્યા છે. છેલ્લા એક સપ્તાહથી લલનસિંહને હટાવવાના સમાચાર વહેતા થયા હતા. આ સમાચારની સાથે જ એ પણ ખબર આવી રહી છે કે નીતિશ કુમાર ગઠબંધનથી અલગ થઈને એનડીએની સાથે જશે. લાલન પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તે જેડીયૂના બદલે આરજેડી માટે કામ કરી રહ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે જેડીયુને તોડવાની પણ યોજના હતી. હવે મહાગઠબંધન લાંબા સમય સુધી મહેમાન નથી રહ્યું તે વાત નક્કી છે. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કહ્યું હતું કે જ્યારે પણ નીતિશ કુમાર કોઈ દરવાજો બંધ કરે છે, ત્યારે તેઓ બારી ખુલ્લી રાખે છે. તે સ્પષ્ટ છે કે નીતીશને પણ કેટલાક સમર્થનની જરૂર છે. બીજી તરફ કેન્દ્રમાં ફરી સત્તા પર આવવા માટે બેતાબ ભાજપને બિહારમાં ક્લીન સ્વીપની જરૂર છે જેમાં નીતિશ કુમાર તેમની મદદ કરી શકે. જોઈએ એનડીએને નીતિશ કુમારને પોતાની સાથે લેવા માટે કેમ મજબૂર કરવામાં આવે છે.
Nitish Kumar elected JD(U) chief following Lalan Singh’s resignation https://t.co/bnzbucZecv
— Tarique Anwer (@tanwer_m) December 29, 2023
ભાજપમાં પણ તાકમાં
ભાજપને કેન્દ્રમાં ત્રીજી વાર સરકાર બનાવવી હોવાથી તે પણ બિહારમાં ક્લિન સ્વીપ કરવા માગે છે અને નીતિશ કુમાર તેમાં મોટા મદદગાર બની શકે છે. આગામી સમયમાં હવે બિહારમાં મહાગઠબંધન તૂટના સમાચાર મળે તો નવાઈ નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh