બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Bijal Vyas
Last Updated: 10:22 AM, 5 April 2023
Nightmare Disorder: મોટાભાગના લોકોને સપના આવે છે, ક્યારેક સારા તો ક્યારેક ખરાબ સપના આવે છે. સપનાની કોઇ ફિક્સ પેર્ટન નથી હોતી પરંતુ જે કોઇને વારંવાર સપના આવવા લાગે તો આ ચિંતાની વાત છે. હેલ્થ એક્સપર્ટ ચેતવણી આપે છે કે, રોજ સતત તમને ખરાબ સપના આવવી રહ્યાં છે તો તમને નાઇટમેયર ડિસઓર્ડર હોઇ શકે છે. નાઇટમેયર ડિસઓર્ડર એક એવી સ્થિતિ છે. જેમાં ઝડપથી સારવાર કરાવામાં ના આવી તો મુશ્કેલી વધી શકે છે અને મોટુ જોખમ પેદા કરી શકે છે.
શું છે નાઇટમેયર ડિસઓર્ડર ?
એક વ્યક્તિ નાઇટમેયર ડિસઓર્ડરથી ત્યારે પીડિત માનવામાં આવે છે જ્યારે વારંવાર ડરામણા કે ખરાબ સપના આવે છે. આ સપના ક્યારેય એટલા ડરામણા હોય છે કે વ્યક્તિ ઊંઘમાંથી અચાનક ડરીને ઉઠી જાય છે. આંખ ખુલ્યા બાદ પણ ડરની અનુભુતિ અમુક સમય સુધી રહે છે. આવા સપના અડધી રાત્રે જ આવે છે. આ સપનાનું આવવા માટેનો કોઇ ફિક્સ ટાઇમ હોતો નથી, અને ખરાબ સપના આવ્યા બાદ ફરી સુવામાં પણ મુશ્કેલી થાય છે. જો તમને પણ આવા લક્ષણ દેખાઇ રહ્યા છે અને કેટલાક દિવસોથી સતત આવુ જ બની રહ્યું છે તો તમારે તરત જ ડોક્ટર પાસે જવુ જોઇએ, કારણ કે તમને નાઇટમેયર ડિસઓર્ડર હોઇ શકે છે, જે એક પ્રકારની પેરાસોમનિયા છે.
નાઇટમેયર ડિસઓર્ડરનું કારણ
1. મૂડ સ્વિંગ્સ, ટેન્શન અને ડિપ્રેશન
2. સુવામાં અળચણ
3. થાક
4. દિવસે ઊંઘ આવવી
5. કામમાં ધ્યાન ના લાગવુ
6. નોકરી-કામને લગતી મુદ્દા
7. કામ બગડવુ
નાઇટમેયર ડિસઓર્ડરના લક્ષણ
1. પરસેવો થવો
2. શ્વાસ લેવામાં તકલીફ
3. શ્વાસ રુંધાવો, કે ઝડપી થવો
4. ગુસ્સા
5. ચિંતા
6. શરમ
7. ઉદાસી
નાઇટમેયર ડિસઓર્ડર કોને થઇ શકે છે?
નાઇટમેયર ડિસઓર્ડર બાળકો અને વયસ્કો સહિત કોઇને પણ થઇ શકે છે. નાઇટમેયર ડિસઓર્ડર તે લોકોમાં વધુ જોવા મળે છે જે નીચે બતાવેલી સમસ્યાઓથી પીડિત હોય છે.
1. REM બિહેવિયર ડિસઓર્ડર (RBD)
2. નાર્કોલેપ્સી
3. સ્લીપ એન્મિયા
4. પીરિોડિક લિમ્બ મૂવમેન્ટ ડિસઓર્ડર (PLMD)
5. પોસ્ટ ટ્રોમોટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (PTSD)
6. એન્જાઇટી ડિસઓર્ડર
7. સોશિયલ એન્જાઇટી ડિસઓર્ડર
8. ડિપ્રેશન
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh