બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Arohi
Last Updated: 04:38 PM, 7 September 2023
દેશમાં કર્મચારીઓના કામ અને જીવનની વચ્ચે સંતુલન રાખવા માટે શ્રમ કાયદામાં મોટો ફેરફાર કરવામાં આવશે. ચાર નવા શ્રમ કાયદામાં ફેરફારની વાત ચાલી રહી છે. જો આમ થશે તો કંપની પાસેથી 30 દિવસથી વધારે રજા વધી હોવા પર કર્મચારીઓને પૈસા મળશે. આ નિયમ હજુ સુધી લાગુ થયા નથી.
નવા કાયદામાં શું થયો છે ફેરફાર?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર વ્યાવસાયિક સુરક્ષા, સ્વાસ્થ્ય અને કાર્ય સ્થિત સંહિતા, 2020 અનુસાર એક કર્મચારીને એક કેલેન્ડર યરમાં 30 દિવસથી વધુ પેઈડ લીવ ન વધેલી હોવી જોઈએ. જો કર્મચારી પાસે 30 દિવસથી વધારે પેઈડ લીવ છે તો કંપનીએ 30 દિવસથી વધારે દિવસના પૈસા ચુકવવા પડશે.
આ કાયદાને લાવવા પાછળ સરકારનો હેતુ છે કે લોકોને વર્ષમાં અમુક નિશ્ચિત રજાઓ મળી શકે અને તેમના માટે કરવા માટે સારો વર્કિંગ કંડીશન કોડ લાગુ કરી શકાય.
સંસદમાંથી પાસ થયો શ્રમ કાયદો
આમ તો ભારતમાં લેબર કોડ નિયમોને લાગુ કરવાની માંગ ઘણા સમયથી થઈ રહી છે. ધ્યાન આપવા જેવી વાત એ છે કે ભારતમાં ચાર શ્રમ કાયદા લાંબા સમયથી સંસદ દ્વારા પાસ કરવામાં આવ્યા છે. આ શ્રમ કાયદા કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સંહિતા દ્વારા પણ સંહિતાબદ્ધ છે. માટે રાજ્યોમાં પણ પાસ કરવા પડશે. તેના બાદ જ તેને આખા દેશમાં સમાન રીતે લાગુ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir