બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Arohi
Last Updated: 09:33 AM, 16 October 2023
આજે 16 ઓક્ટોબર 2023, સોમવારે શારદીય નવરાત્રીનો બીજો દિવસ છે. નવરાત્રીના બીજા દિવસે માતા દુર્ગાના બ્રહ્મચારિણી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના બીજા દિવસે માતાજીની કૃપાથી અમુક રાશિના જાતકોને સારા સમાચાર સાંભળવા મળશે. જાણો આજે કઈ રાશિઓ પર ગ્રહ-નક્ષત્રોની કૃપા દ્રષ્ટિ રહેશે.
મેષ
આજે મેષ રાશિના જાતકો પર ચંદ્રમાની કૃપા રહેશે. આજે તમારૂ સ્વાસ્થ્ય પહેલા કરતા વધારે સારૂ રહેશે. ચંદ્ર તમારો આત્મ વિશ્વાસ વધારશે જેની અસર તમારા કામ કરવાની રીત પર પડશે. જુની બીમારીઓથી પણ છુટકારો મળશે. તમે કોઈ જરૂરીયાતમંદ વ્યક્તિની મદદ કરી શકો છો. જેનાથી તમારૂ માન-સન્માન વધી શકે છે.
મિથુન
મિથુન રાશિના જાતકોને આજે મોટો ઓર્ડર મળી શકે છે. જેનાથી તમારા વ્યાપારનો વિસ્તાર વધી શકે છે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી તમને કાર્યક્ષેત્રમાં થોડો લાભ મળવાની સંભાવના છે. આજે તમે પદોન્નતિની પણ આશા રાખી શકો છો. નોકરીની શોધ કરી રહેલા જાતકોને ખુશખબર મળી શકે છે. તમારી સ્થિતિમાં વૃદ્ધિ થશે.
સિંહ
આજે સિંહ રાશિના જાતકોને વૃદ્ધોના આશીર્વાદ પ્રાપ્ત થશે. પાછલા થોડા દિવસોની મુશ્કેલીઓ હવે દૂર થઈ શકે છે. ભાગ્ય તમારો સાથ આપશે. તમારા રોકાયેલા પ્રોજેક્ટ શરૂ થવાની સંભાવના છે. જે પૈસા ફસાયેલા હતા. તે પરત મળવાની સંભાવના છે. પરિવરાના લોકોની સાથે ક્યાંક તીર્થ યાત્રા પર જઈ શકો છો. તમને વિદેશ યાત્રા કે લાંબો પ્રવાસ કરવાનો મોકો મળી શકે છે.
કુંભ
કુંભ રાશિના જાતકો પર આજે ચંદ્રની કૃપા છે. ચંદ્રમાની કૃપાના કારણે તમે ઉર્જાવાન અનુભવી શકો છો. તમે પોતાના વ્યવસાયના મામલામાં ઝડપથી નિર્ણય લઈ શકો છો. તમે પોતાનો પ્રોજેક્ટ પુરો કરવામાં સફળ રહેશો. જેનાથી આત્મ વિશ્વાસ વધી શકે છે. ભાઈ-બહેનો સાથે ચાલી રહેલા વિવાદ હવે ઘટી શકે છે. નોકરીયાત જાતકોને ફાયદો થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh