બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Navratri 2023 coincidence on navratri ashtmi 2023 these zodiac people luck will shine

ધર્મ / નવરાત્રી 2023: આ વખતે આઠમે દાયકાઓ બાદ બન્યો દુર્લભ સંયોગ, 24 જ કલાકમાં બદલાશે આ રાશિના જાતકોનું નસીબ

Arohi

Last Updated: 09:05 AM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Navratri 2023: શારદીય નવરાત્રીની અષ્ટમી ખૂબ જ ખાસ હોય છે. કાલે મહાઅષ્ટમી પર ઘણા શુભ યોગના સંયોગ બની રહ્યા છે. જે લોકોની કિસ્મત બદલી દેશે.

  • 24 કલાકમાં બદલાશે આ રાશિના જાતકોનું નસીબ
  • મહાઅષ્ટમી પર ઘણા શુભ યોગના સંયોગ
  • આ લોકોની કિસ્મત બદલાઈ જશે

મા અંબેની આરાધનાનો મહાપર્વ શારદીય નવરાત્રી પોતાના ચરમ પર છે. મા દુર્ગાની ખાસ પૂજા-અર્ચના થઈ રહી છે. દેવી મંદિરો અને ચાચર ચોકમાં શ્રદ્ધાળુઓની ખૂબ ભીડ જામી રહી છે. ગરબા-રાશ કરવામાં આવી રહ્યા છે. કાલે 22 ઓક્ટોબર 2023, રવિવારે મહાઅષ્ટમી માટે પણ ખાસ તૈયારી કરવામાં આવી છે.

નરાત્રીના 9 દિવસમાં અષ્ટમી તિથિનું ખાસ મહત્વ છે. આ દિવસોમાં ઘરમાં કુળદેવીની પૂજા પણ કરવામાં આવે છે. સાથે જ હવન અને કન્યા પૂજન પણ થાય છે. આ વખતે અષ્ટમી તિથિ પર એક સાથે ઘમા શુભ યોગ બની રહ્યા છે. 

અષ્ટમી પર શુભ યોગ 
ઘણા વર્ષ બાદ એવા યોગ બની રહ્યા છે જ્યારે શારદીય નવરાત્રીની અષ્ટમી તિથિએ શનિ સ્વરાશિ કુંભમાં રહીને શશ રાજયોગ બનાવી રહ્યા છે. તેના ઉપરાંત પણ કાલે 22 ઓક્ટોબર અષ્ટમીએ સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ પણ બની રહ્યો છે. 

અષ્ટમીથી જાગશે આ લોકોના ભાગ્ય 
આટલા બધા રાજયોગનો શુબ સંયોગ મહાઅષ્ટમી પર લગભગ 100 વર્ષ બાદ બની રહ્યો છે. જે અમુક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેશે. આવો જાણીએ કઈ રાશિઓ માટે અષ્ટમી નસીબ ખોલશે. 

મેષ 
મેષ રાશિના લોકોની નોકરીની શોધ પુરી થશે. આ જાતકોને કરિયરમાં પ્રગતિ મળશે. દાંપત્ય જીવન સારી રીતે પસાર થશે. વ્યાપારમાં લાભ થશે. કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. 

વૃષભ 
વૃષભ રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં સન્માન મળશે. તમને પદ અને પ્રતિષ્ઠા મળશે. આર્થિક સ્થિતિ સારી થશે. પરિવારિક જીવનમાં શાંતિ બની રહેશે. સહકર્મિઓનો સહયોગ મળશે. 

કર્ક 
વ્યાપારીઓ યાત્રા પર જઈ શકે છે અને તેનાથી તેમને ખાસ લાભ પણ થશે. ખાસ રીતે સંપર્ક સંબંધી લાભ થશે. રોકાયેલા પૈસા પરત મળશે. રોકાણના નવા રસ્તા ખુલશે. 

મીન 
આ જાતકોને આ રાજયોગ સમાજમાં પદ અને પ્રતિષ્ઠા આપશે. અચાનક ધન લાભ પણ થસે. બિઝનેસ કરનાર માટે સમય સારો છે. નોકરીયાત માટે આ સમય વરદાન સમાન રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ