બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Arohi
Last Updated: 09:05 AM, 21 October 2023
મા અંબેની આરાધનાનો મહાપર્વ શારદીય નવરાત્રી પોતાના ચરમ પર છે. મા દુર્ગાની ખાસ પૂજા-અર્ચના થઈ રહી છે. દેવી મંદિરો અને ચાચર ચોકમાં શ્રદ્ધાળુઓની ખૂબ ભીડ જામી રહી છે. ગરબા-રાશ કરવામાં આવી રહ્યા છે. કાલે 22 ઓક્ટોબર 2023, રવિવારે મહાઅષ્ટમી માટે પણ ખાસ તૈયારી કરવામાં આવી છે.
નરાત્રીના 9 દિવસમાં અષ્ટમી તિથિનું ખાસ મહત્વ છે. આ દિવસોમાં ઘરમાં કુળદેવીની પૂજા પણ કરવામાં આવે છે. સાથે જ હવન અને કન્યા પૂજન પણ થાય છે. આ વખતે અષ્ટમી તિથિ પર એક સાથે ઘમા શુભ યોગ બની રહ્યા છે.
અષ્ટમી પર શુભ યોગ
ઘણા વર્ષ બાદ એવા યોગ બની રહ્યા છે જ્યારે શારદીય નવરાત્રીની અષ્ટમી તિથિએ શનિ સ્વરાશિ કુંભમાં રહીને શશ રાજયોગ બનાવી રહ્યા છે. તેના ઉપરાંત પણ કાલે 22 ઓક્ટોબર અષ્ટમીએ સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ પણ બની રહ્યો છે.
અષ્ટમીથી જાગશે આ લોકોના ભાગ્ય
આટલા બધા રાજયોગનો શુબ સંયોગ મહાઅષ્ટમી પર લગભગ 100 વર્ષ બાદ બની રહ્યો છે. જે અમુક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેશે. આવો જાણીએ કઈ રાશિઓ માટે અષ્ટમી નસીબ ખોલશે.
મેષ
મેષ રાશિના લોકોની નોકરીની શોધ પુરી થશે. આ જાતકોને કરિયરમાં પ્રગતિ મળશે. દાંપત્ય જીવન સારી રીતે પસાર થશે. વ્યાપારમાં લાભ થશે. કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.
વૃષભ
વૃષભ રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં સન્માન મળશે. તમને પદ અને પ્રતિષ્ઠા મળશે. આર્થિક સ્થિતિ સારી થશે. પરિવારિક જીવનમાં શાંતિ બની રહેશે. સહકર્મિઓનો સહયોગ મળશે.
કર્ક
વ્યાપારીઓ યાત્રા પર જઈ શકે છે અને તેનાથી તેમને ખાસ લાભ પણ થશે. ખાસ રીતે સંપર્ક સંબંધી લાભ થશે. રોકાયેલા પૈસા પરત મળશે. રોકાણના નવા રસ્તા ખુલશે.
મીન
આ જાતકોને આ રાજયોગ સમાજમાં પદ અને પ્રતિષ્ઠા આપશે. અચાનક ધન લાભ પણ થસે. બિઝનેસ કરનાર માટે સમય સારો છે. નોકરીયાત માટે આ સમય વરદાન સમાન રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh