બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Arohi
Last Updated: 09:43 AM, 12 October 2023
શારદીય નવરાત્રીની શરૂઆત 15 ઓક્ટોબરથી થવા જઈ રહી છે. આ દિવસથી આવતા 9 દિવસ સુધી ઘરમાં માતાજી બિરાજમાન રહેશે. આશા મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ એટલે કે 15 ઓક્ટોબરે શારદીય નવરાત્રી શરૂ થઈને 23 ઓક્ટોબર સુધી ચાલશે.
વાસ્તુ નિયમોનું કરો પાલન
નવરાત્રી વખતે આપણે વાસ્તુ નિયમોનું પાલન કરવું જોઈએ. જો તમે યોગ્ય દિશામાં યોગ્ય રીતે કામ કરશો તો તમને શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. આ સમયમાં માતાજીની અખંડ જ્યોતને ઘરમાં ક્યા અને કઈ દિશામાં પ્રગટાવવી જોઈએ આવો જાણીએ તેના વિશે.
નવરાત્રીની પૂજા અખંડ જ્યોત વગર અધૂરી માનવામાં આવે છે. માટે આ સમયમાં ઘરમાં માતાજીની અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે. વાસ્તુ અનુસાર માતાજીની જ્યોત પ્રગટાવવા માટે આગ્નેય કોણ એટલે કે પૂર્વ દક્ષિણ દિશા શુભ માનવામાં આવે છે. પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે પૂજા વખતે જ્યોતનું મુખ પૂર્વ કે ઉત્તર દિશામાં રહે.
એ વાતનું ધ્યાન રાખો કે નવરાત્રીમાં માતાની અખંડ જ્યોતની અગ્ની ઉપરની તરફ વધતી હોય. આ શુભ સંકેત છે. એવી માન્યતા છે કે જો ઉત્તર દિશામાં અખંડ જ્યોતની ફ્લેમ હોય તો ધનલાભ થાય છે અને દક્ષિણ દિશામાં દિવાની ફ્લેમ હોવાથી ધનહાની થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir