બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Narendra Modi upheld the dignity of PM post, Congress should be ashamed: Ghulamani Azad
Priyakant
Last Updated: 12:01 AM, 9 April 2023
ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DAP)ના વડા ગુલામનબી આઝાદે શનિવારે (8 એપ્રિલ)એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધી અને તેમની જૂની પાર્ટી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
પૂર્વ મુખ્યમંત્રી ગુલામનબી આઝાદે કહ્યું કે નરેન્દ્ર મોદીએ PM પદની ગરિમા જાળવી રાખી. આઝાદે કહ્યું, “PM મોદીએ કહ્યું કે, મારી વિદાય વખતે તેમણે પાત્ર બતાવ્યું, જ્યારે તેમણે મારા વખાણ કર્યા અને ભાવુક થઈ ગયા તો મને લાગ્યું કે, તેમનું પણ દિલ છે. તેઓ પણ સારા છે. એમાં શું ખરાબ વાત છે.
શું હું BJPનો વ્યક્તિ બની ગયો?
ગુલામનબી આઝાદે વધુમાં કહ્યું કે, PM મોદીનું આવું કરીને શું હું BJPનો વ્યક્તિ બની ગયો? અમારા નેતાઓ (કોંગ્રેસના નેતાઓ) કહે છે કે, તેમના ડીએનએ બદલાઈ ગયા છે. કેવો ગંદો વિચાર. જો મોદીએ મારી સાથે દુર્વ્યવહાર કર્યો હોત તો કોંગ્રેસના લોકો ખુશ થયા હોત.
શું દાવો કર્યો?
કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામનબી આઝાદે દાવો કર્યો હતો કે, મારી વિદાય દરમિયાન PM મોદીએ આપેલા ભાષણ પછી મને અડધા કલાકમાં લગભગ 500-600 મેસેજ આવ્યા કે, જો મોદી પ્રત્યે અમારું વલણ બદલાયું છે તો શું કોંગ્રેસ તેમને પણ BJPના વ્યક્તિ કહેશે. કોંગ્રેસને શરમ આવવી જોઈએ.
રાહુલ ગાંધી વિશે શું કહ્યું?
રાહુલ ગાંધી સામે નફરત શું છે તેવા સવાલ પર ગુલામનબી આઝાદે કહ્યું કે, મેં તેમને હજાર વાર કહ્યું કે તેઓ સ્વસ્થ રહે, પરંતુ મેં તેમના કારણે જ પાર્ટી છોડી દીધી. આ જ કારણ છે કે, ત્રણ ડઝન લોકોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir