બ્રેકિંગ ન્યુઝ

logo
logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

VTV / narendra modi in sco summit pakistan air space route kyrgyzstan

SCO / કિર્ગિસ્તાન જવા PM મોદીએ અપનાવ્યો એવો રસ્તો કે પાકિસ્તાન જોતું રહી ગયું

vtvAdmin

Last Updated: 05:17 PM, 13 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બદલે તેઓએ બીજા રૂટની પસંદગી કરી હતી. જે રૂટથી પ્રધાનમંત્રી ગયા છે તે પાકિસ્તાનથી એકદમ અલગ છે. PM એ તુકિ્મેનિસ્તાન, ઉઝબેકિસ્તાન થઇને કર્ગિસ્તાન પહોંચવા વાળા રૂટની પસંદગી કરી હતી.

આપને જણાવી દઇએ કે, પહેલા ભારત તરફથી પાકિસ્તાન પાસે મંજૂરી માગી હતી કે, જેમાં પ્રધાનમંત્રી તથા વિદેશ મંત્રીનું વિમાનને પસાર થવા માટે એરોસ્પેશ ખોલવામાં આવે, જો કે, થોડા સમય માટે પાકિસ્તાને આ બાબતનો જવાબ આપ્યો નહોંતો અને ત્યારબાદ મંજૂરી આપી હતી. 

પરંતુ ભારત સરકાર તરફથી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, પ્રધાનમંત્રી પાકિસ્તાન રૂટથી નહીં પરતું અન્ય રૂટ પરથી SCO સમિટમાં સામેલ થવા માટે જશે.

નોંધનીય છે કે,પુલવામાં આતંકી હુમલા અને બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ બંન્ને રાષ્ટ્રો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે, એજ કારણ રહ્યું કે, પાકિસ્તાને ભારતીય વિમાનો માટે પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું હતું. ત્યારથી ભારત આવનારી અથવા ભારતથી જનાર તમામ ફ્લાઇટ અન્ય રૂટ પરથી જ પસાર થાય છે. 

જો કે, પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે, ભારતે જે મંજૂરી માગી હતી તે પાકિસ્તાન તરફથી આપવામાં આવી છે. પરંતુ હવે તે ભારત પર આધાર રાખે છે કે તે આ રૂટ પરથી પસાર થાય કે નહીં. 

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પાકિસ્તાન તરફથી એવું કહેવામાં આવે છે કે, નરેન્દ્ર મોદી તથા ઇમરાન ખાન વચ્ચે SCO સમિટમાં દ્વીપક્ષિય વાર્તા થઇ શકે છે. જો કે, ભારતે આ પ્રકારના પ્રસ્તાવનું ખંડન કર્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ