બ્રેકિંગ ન્યુઝ
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ
ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
VTV / narendra modi in sco summit pakistan air space route kyrgyzstan
vtvAdmin
Last Updated: 05:17 PM, 13 June 2019
આપને જણાવી દઇએ કે, પહેલા ભારત તરફથી પાકિસ્તાન પાસે મંજૂરી માગી હતી કે, જેમાં પ્રધાનમંત્રી તથા વિદેશ મંત્રીનું વિમાનને પસાર થવા માટે એરોસ્પેશ ખોલવામાં આવે, જો કે, થોડા સમય માટે પાકિસ્તાને આ બાબતનો જવાબ આપ્યો નહોંતો અને ત્યારબાદ મંજૂરી આપી હતી.
પરંતુ ભારત સરકાર તરફથી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, પ્રધાનમંત્રી પાકિસ્તાન રૂટથી નહીં પરતું અન્ય રૂટ પરથી SCO સમિટમાં સામેલ થવા માટે જશે.
PM Narendra Modi arrives in Bishkek, Kyrgyzstan to attend the Shanghai Cooperation Organisation (SCO) summit. He will hold bilateral meetings with Russia's President Vladimir Putin and China's Xi Jinping on the sidelines of the summit. pic.twitter.com/hWA2IsikG8
— ANI (@ANI) June 13, 2019
નોંધનીય છે કે,પુલવામાં આતંકી હુમલા અને બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ બંન્ને રાષ્ટ્રો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે, એજ કારણ રહ્યું કે, પાકિસ્તાને ભારતીય વિમાનો માટે પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું હતું. ત્યારથી ભારત આવનારી અથવા ભારતથી જનાર તમામ ફ્લાઇટ અન્ય રૂટ પરથી જ પસાર થાય છે.
જો કે, પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે, ભારતે જે મંજૂરી માગી હતી તે પાકિસ્તાન તરફથી આપવામાં આવી છે. પરંતુ હવે તે ભારત પર આધાર રાખે છે કે તે આ રૂટ પરથી પસાર થાય કે નહીં.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પાકિસ્તાન તરફથી એવું કહેવામાં આવે છે કે, નરેન્દ્ર મોદી તથા ઇમરાન ખાન વચ્ચે SCO સમિટમાં દ્વીપક્ષિય વાર્તા થઇ શકે છે. જો કે, ભારતે આ પ્રકારના પ્રસ્તાવનું ખંડન કર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ