બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અમદાવાદ / Murderous game played in Viramgam, BJP corporator's husband abducted in election rivalry, police investigating
Vishal Khamar
Last Updated: 09:19 PM, 10 January 2023
અમદાવાદના વિરમગામના ભાજપના મહિલા કોર્પોરેટરના પતિની કેટલાક શખ્શો દ્વારા અદાવત રાખી હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે કોર્પોરેટર સોનલ ગામોતના પતિ હર્ષદ ગામોતની હત્યા કેટલાક શખ્સો દ્વારા અંગત અદાવત રાખી હત્યા કરી દીધી હોવાનું લોકો અનુમાન લગાવી રહ્યા છે.
અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની ચર્ચા
વિરમગામના કોર્પોરેટર સોનલ ગામોતની પતિ હર્ષદ ગામોતની અંગત અદાવતમાં કેટલાક શખ્સોએ અમદાવાદ ખાતે હત્યા થઈ હોવાનું પ્રકાશમાં આવવા પામ્યું છે. ત્યારે આ બાબતે વિરમગામ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી છે. ત્યારે છેલ્લા ધણા સમયથી રાજ્યમાં હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે.
પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી
વિરમગામના મહિલા કોર્પોરેટરના પતિની ધોળે દિવસે કેટલાક હત્યા કરી દેવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ત્યારે ભાજપના જ કાર્યકરે અંગત અદાવતમાં હત્યા કરી હોવાનું લોકો માની રહ્યા છે. કોર્પોરેટના પતિ હર્ષદ ગામોત સાથે કાર્યકરની અદાવત હોવાનું પણ લોકો અનુમાન લગાવી રહ્યા છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાની ચૂંટણીને લઈને ચાલતી અદાવતમાં હત્યા થઈ હોવાનું લોકો માની રહ્યા છે. ત્યારે હાલ તો પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.
ગુનાખોરીનું વધતું પ્રમાણ પોલીસતંત્ર માટે ચિંતાનો વિષય
કોઈ પણ વ્યક્તિ માટે સૌથી મહત્વની બાબત હોય તો તે છે તેની અને તેના પરિવારની સલામતી. પરંતુ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં વધી રહેલા હત્યાના બનાવો આપણા અને પોલીસતંત્ર માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. કેમ કે વધતી ગુનાખોરીથી ન માત્ર તંત્ર પ્રભાવિત થતું પરંતુ લોકો,બાળકો,મહિલાઓ અને સમાજ પર પણ તેની અસર પડે છે. ગુનાખોરીના કારણે સમાજ,રાજ્યમાં ડરનો માહોલ ફેલાય છે અને આ લોકોમાં ડરનો માહોલ ન ફેલાય લોકો પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરે તેની જવાબદારી સરકાર અને તંત્રની છે. સાથે સાથે લોકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે..
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh