બ્રેકિંગ ન્યુઝ
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Morbi Ceramic Industry, Natural Gas Price Cut by Gujarat Gas
Kishor
Last Updated: 10:39 PM, 26 April 2023
મોરબી સિરામિક ઉદ્યોગને મોટી રાહત આપવામાં આવી છે. જેમાં ગુજરાત ગેસ દ્વારા ગેસના ભાવમાં પાંચ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે મોરબી સિરામિક ઉદ્યોગ હાલ મંદિરના મચડે લટકી રહ્યો છે. ત્યારે આ ઉદ્યોગમાં ચેતણવંતા પ્રાણ પુરવા ગુજરાત ગેસના ભાવમાં પાંચ રૂપિયાનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. આથી ઉદ્યોગકારોએ હાશકારો અનુભવ્યો છે. તો બીજી બાજુ હજુ પણ થોડા ઘટાડાની ઉદ્યોગકારો આશા અને માંગ સેવી રહ્યા છે.
ગેસના ભાવમાં પાંચ રૂપિયાની રાહત આપવામાં આવી
મોરબીના વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં ઘટાડો કરવાની માંગને લઈ અને ઉદ્યોગકારો દ્વારા અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતના સફળ પડઘા પડ્યા છે અને ઉદ્યોગકારોને ગેસના ભાવમાં પાંચ રૂપિયાની રાહત આપવામાં આવી છે. નોંધનીય છે કે ગેસના ભાવમાં એમજીઓ કરનાર ઉદ્યોગ માટે અગાઉ 45.91 ઉપરાંત 6 ટકા વેટ હતામ જે હવે 40.62 પલસ 6 ટકા વેટ કરી નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત નોન એમજીઓ એકમ માટે અગાઉ 58.79 હતા જે ઘટાડીને 53.79 પલ્સ વેંટ કરવામાં આવ્યો છે.
પહેલી મે થી નેચરલ ગેસના નવા ભાવ લાગુ
પહેલી મે થી નેચરલ ગેસના નવા ભાવ લાગુ થશે. મહત્વનું છે કે હાલ મોરબીનો સિરામિક ઉદ્યોગ મંદીના વમળમાં સપડાયો છે. ત્યારે ગેસ કંપની દ્વારા કરવામાં આવેલ આ ભાવ ઘટાડો આવકારદાયક છે. પરંતુ હજુ પણ ઉદ્યોગકારો રાહતની આશા સેવી રહ્યા છે. તેવું સિરામિક એસોસિયેશનના પ્રમુખ વિનોદ ભાડજાએ જણાવ્યું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh