બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / આરોગ્ય / Mobile obsession can be avoided by following tips to stay away from social media apps
Kishor
Last Updated: 01:11 AM, 11 April 2023
આજના બાળકો, યુવાનો, મહિલાઓ સહિત મોટાભાગના લોકોને મોબાઇલનું વળગણ થઈ ગયું હોય તેવી સ્થિતિ છે. જેનાથી છુટકારો મેળવવા લોકો પ્રયાસ પણ કરતા હોય છે ત્યારે આ આદત છોડવા માટે પ્રથમ તો સોશિયલ મીડિયા એપ્લિકેશન્સથી દૂર રહેવા માટે તમે દરરોજ મોબાઇલનો કેટલો ઉપયોગ કરી શકો તે મહત્તમ સમયની મર્યાદા સેટ કરો. બાદમાં આ મર્યાદા ઓછી કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ ઘટાડવા માટે મન લગાવી રાખવું જોઈએ.
એપ્સને ફોનમાંથી હટાવી દેવી
બાદમાં સોશિયલ મીડિયા એપ્સથી દૂર રહેવા માટે દરરોજ કેટલી મહત્તમ રકમનો ઉપયોગ કરી શકો તેની મર્યાદા પણ નક્કી કરવી જોઈએ! આ દરમિયાન પણ ધ્યાન મોબાઈલ અને સોશિયલ મોડિયાનો ઉપયોગ ટાળવા પર હોવું જોઈએ! વધુમાં જે એપ્સના નોટિફિકેશ જોવાની વધુ ટેવ હોય તેવી એપ્સને ફોનમાંથી સોશિયલ મીડિયા એપ્સ દૂર કરવી જોઈએ!
ધ્યેયને પ્રાપ્ત કરવા માટે વિચારવું
વધુમાં સોશિયલ મીડિયાથી દૂર રહેવા માટે પોતાની જાતને અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખવી જોઈએ. આ સમયનો ઉપયોગ કોઈ પુસ્તક વાંચવા, તમારી પસંદગીનું કોઈપણ કામ અથવા શોખ જેમ કે રસોઈ, ચિત્રકામ, હસ્તકલા, સંગીતનાં સાધનો શીખવા માટે સમય વાપરવો જોઈએ. તથા હંમેશા સોશિયલ મીડિયાથી દૂર રહેવાની વાતનું મનન કરીને દૂર રહેવું જોઈએ, વધુમાં તમારા જીવનના લક્ષ્ય વિશે વધુ જાગૃત રહેવું પડશે. તમારા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે વિચારવું જોઈએ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh