બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Miracle cure for cold cough Eucalyptus leaves with anti diabetic properties
Kishor
Last Updated: 11:05 PM, 27 November 2023
આયુર્વેદમાં એવા ઘણા છોડ અને વૃક્ષનો ઉલ્લેખ છે જેમાં ઔષધીય ગુણ હોય છે. તેમના ઉપયોગથી અનેક પ્રકારની બીમારીઓમાં રાહત થાય છે. આવું જ ગુણોથી ભરપૂર વૃક્ષ એટલે નિલગિરી. તેના પાનમાંથી કાઢવામાં આવતું તેલ એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક હોય છે.શિયાળામાં આ તેલનો ઉપયોગ ઘણો અસરકારક હોય છે. કારણકે તેનાથી કોલ્ડ ફ્લૂ, ગળામાં સોજો, અને સાઇનસ જેવી સમસ્યાઓથી રાહત મળે છે.
નિલગિરીના તેલનો ઉપયોગ અને ફાયદા
બળતરા, અસ્થમા અને સાંધાના દુખાવામાં નિલગિરીનું તેલ આશીર્વાદરૂપ સાબિત થાય છે.નિલગિરીના તેલમાં ફૂંગ વિરોધી ગુણ હોય છે. જે ઘણા પ્રકારના ઇન્ફેકશનને દૂર કરે છે. તેની અંદર બળતરા વિરોધી ગુણો પણ જોવા મળે છે. જે ફોલ્લા અને ઘૂટનના દુખાવામાં રાહત આપે છે. તેના ઉપયોગથી અસ્થમા અને શ્વાસ સબંધી સમસ્યાઓ દૂર થાય છે.જો તમને ગળામાં સોજો કે સાઈનોસાઈટિસ હોય તો એવામાં નિલગીરીના તાજા પાન રાહત આપે છે.
ચા તરીકે પણ વાપરી શકાય
નિલગીરીના પાનનો ઉપયોગ હર્બલ ચા તરીકે પણ કરવામાં આવે છે. નિયમિત રીતે તેની ચા પીવાથી, ચેપ અને શ્વાસને લગતી સમસ્યાઓથી રાહત મળે છે. નિલગિરીના પાનની ચા બનાવવા માટે તેને સરખી રીતે સાફ કરી લીધા બાદ પાણીમાં ઉકાળો જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારે તેને ગાળી લો. ત્યારબાદ તેનું સેવન કરવું જોઈએ. જે આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ ગણકારી સાબિત થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh