બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Message to I.N.D.I.A. alliance for 2024 election by shouting from Red Fort, How ready is the opposition against Modi government's blueprint?
Vishal Khamar
Last Updated: 11:10 PM, 15 August 2023
પ્રધાનમંત્રીના લાલ કિલ્લા ઉપરથી ભાષણ અંગે તો રાજકીય નિષ્ણાંતોના અને રાજકીય પક્ષોના નિવેદન આવી ચુક્યા છે અને કદાચ હજુ આવી રહ્યા હશે પણ પ્રધાનમંત્રીનું 77મા સ્વતંત્રતા દિવસનું ભાષણ એક રીતે વિશિષ્ટ હતું, અને તે એ કે 2024ની લોકસભા ચૂંટણી પહેલા લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રીનું આ છેલ્લુ ભાષણ હતું. હવે પ્રધાનમંત્રીએ તો ફરી સત્તારૂઢ થવા જનતાના આશીર્વાદ લાલ કિલ્લાની પ્રાચીર ઉપરથી જ માંગ્યા છે એટલે એ નિર્ણય તો 2024માં જનતા ઉપર છોડી દઈએ.
હવે મુદ્દો આવે છે કે પ્રધાનમંત્રીએ 2023ના પોતાના સંબોધનમાં 2024ની ચૂંટણી માટેની રણનીતિ સેટ કરી દીધી કે કેમ.. આ વખતે પ્રધાનમંત્રીના સંબોધનમાં નવી અને ભાવસભર વાત એ હતી કે તેમના સંબોધનમાં પરિવારજન શબ્દ આવ્યો.. સ્વભાવિક છે કે પ્રધાનમંત્રી માટે દેશવાસીઓ તેના પરિવાર સમાન જ હોય પરંતુ આ લાગણીસભર શબ્દથી બહોળો વર્ગ જોડાઈ શકે તે વાત પણ વિચારવાલાયક તો છે જ. લાલ કિલ્લાની પ્રાચીર ઉપરથી વર્તમાન સરકારે એ સ્પષ્ટ ચોક્કસ કર્યુ કે તેમનો રોડમેપ શું છે અને સાથે સાથે એ સંકેત પણ નામ લીધા વગર આપી દીધો કે વિપક્ષી ગઠબંધનનો રોડમેપ શું હોય શકે.. હવે 2024ની લોકસભા ચૂંટણીમાં કોની રણનીતિ જનતાને પસંદ આવે છે એ કહેવું તો મુશ્કેલ છે.
લાલ કિલ્લા ઉપરથી પ્રધાનમંત્રીનો હુંકાર કર્યો હતો. ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ તેમજ પ્રધાનમંત્રીએ આગામી અનેક વર્ષનો રોડમેપ આપ્યો. ભ્રષ્ટાચાર, પરિવારવાદ, તુષ્ટીકરણને ગણાવી બદી. તેમજ નામ લીધા વગર આડકતરી રીતે વિપક્ષી ગઠબંધન પર વાર કર્યા. પ્રધાનમંત્રીએ ફરી સત્તારૂઢ થવા જનતાના આશીર્વાદ માગ્યા. 2024ની ચૂંટણી પહેલા PM તરીકે લાલ કિલ્લા પરથી છેલ્લું ભાષણ. લાલ કિલ્લાથી આપેલા ભાષણમાં 2024ની ચૂંટણી રણનીતિના સંકેત છે. પ્રધાનમંત્રીએ રાજકીય ઈશારાઓમાં તમામ વાત સમજાવી. તેમજ ફરી સત્તારૂઢ થવાની નેમ પણ વ્યક્ત કરી. ત્યારે વિપક્ષે પણ પ્રધાનમંત્રી ઉપર પલટવાર કર્યો. કોંગ્રેસે કહ્યું કે PM હવે પછીના સ્વતંત્રતા દિવસે પોતાના ઘરે ધ્વજ ફરકાવી શકશે.
PMએ ગણાવી 3 બદી |
ભ્રષ્ટાચાર |
પરિવારવાદ |
તુષ્ટીકરણ |
PMના ભાષણમાં છવાયા આ શબ્દ |
ભારત |
110 વાર |
વિશ્વ |
63 વાર |
પરિવારજન |
48 વાર |
સામર્થ્ય |
43 વાર |
ગામ |
23 વાર |
PMના સંબોધનની મહત્વની વાત
PMની 3 ગેરંટી
2047 માટે PMનું વિઝન
દેશનો હવે પછીનો રોડમેપ શું?
મજબૂત અર્થવ્યવસ્થા
માથાદીઠ આવક
ઔદ્યોગિકરણ
માળખાકીય સુવિધા
ગરીબી
PMના સંબોધનના સંકેત
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh