બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Arohi
Last Updated: 12:53 PM, 9 October 2023
મગજને બોડીનો કંટ્રોલ સેન્ટર માનવામાં આવે છે અને આ નર્વસ સિસ્ટમનું મુખ્ય કારણ છે. બધા વિચાર, યાદશક્તિ, એક્ટિવિટી અને બોલવું બધુ તેનાથી જ સંચાલિત થાય છે. એવામાં તેમાં નાની ભૂલથી મોટો ખતરો ઉભો થઈ શકે છે અને તેનાથી જીવ પણ જઈ શકે છે. એવી જ એક સમસ્યા છે મેનિનઝાઈટિસ.
આ એક પ્રકારની સંક્રામક બીમારી છે. જેના કારણે મગજની અંદરના ભાગમાં સોજાની સમસ્યા પેદા થઈ શકે છે. એવામાં આ બીમારીમાં થોડી પણ બેદરકારી મગજના તાવનું પણ કારણ થઈ શકે છે. માટે ક્યારેય પણ આ બીમારીની અવગણના ન કરો.
શું છે મેનિનઝાઈટિસ
હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર આ બિમારી એક પ્રકારની મગજની બીમારી છે. જે બેદરકારી રાખવા પર ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. જણાવી દઈએ કે આ મેનિન્ઝેસ સાથે જોડાયેલા છે. જે આપણા મગનો એ ભાગ હોય છે અને તે મગની સુરક્ષા કવચનું કામ કરે છે. આ બીમારીના કારણે મગજના આજ ભાગમાં સોજો આવી જાય છે અને તેના કારણે સમસ્યા વધી શકે છે.
લક્ષણ
આ છે બચવાની રીત
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir