બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અમદાવાદ / Mass suicide in Galateshwar of Kheda, Mother with two children jumped into the canal.
Vishal Khamar
Last Updated: 06:51 PM, 6 May 2023
ગળતેશ્વરમાં માતાનો પોતાના દિકરા-દિકરી સાથે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઠાસરાના ઉનાળિયા ગામેથી ગઈકાલે માતા નીકળી હતી. ત્યારે બે બાળકો સાથે મહિલાએ કેનાલમાં ઝંપલાવ્યું છે. 5 વર્ષની દિકરી અને 3 વર્ષનાં દિકરા સાથે મહિલાએ કેનાલમાં ઝંપલાવ્યું હતું. ત્યારે મહિલાનો પતિ અમદાવાદમાં મજૂરી કામ કરે છે. સેવાલીયા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી કાર્યવાહિ હાથ ધરી છે. ત્યારે મહિલાએ શા કારણે આપઘાત કર્યો તે હજુ અકબંધ છે.
ગત રોજ મહિલા તૈયાર થઈને નીકળી ગયા હતાઃ સરપંચ
આ બાબતે ભુપતભાઈએ જણાવ્યું હતું કે, હું ગામનો સરપંચ છું. જે મહિલા તેમજ બાળકોની લાશ મળી આવી એ મારા ગામનાં છે. તે ગત રોજ 10 થી 11 વાગ્યાનાં સુમારે તૈયાર થઈને નીકળ્યા હતા. જે બાદ તેમની લાશ મળી આવી છે. જે મહિલાની લાશ મળી આવી છે તેમની માનસિકતા થોડી ઓછી છે.
અગાઉ પણ મહિલા આવી રીતે બે-ત્રણ વખત ચાલ્યા ગયા હતાઃ રાઠોડ ગોપાલભાઈ રામાભાઈ
આ બાબતે રાઠોડ ગોપાલભાઈ રામાભાઈએ જણાવ્યું હતું કે, એ બેન કાલે 11 વાગ્યાથી મારા પિયર જવું છું તેમ કહી બાળકો સાથે નીકળી ગયા હતા. અને અમને કંઈ પણ જાણ કરી ન હતી. માત્ર એટલું જ કહ્યું હતું કે હું બાળકો સાથે પિયર જવું છું. તેમ કહી નીકળી ગયા હતા. ત્યારે મૃતક મહિલાનાં પતિ મજૂરી કામ કરે છે. સવારે તેઓ અમદાવાદ જાય અને સાંજે પરત આવે છે. બહેન માનસિક રીતે અસ્થિર છે. અગાઉ પણ બે-ત્રણ વખત બહેન નીકળી ગયા હતા. પરંતું અમે તેમને શોધીને પરત લાવ્યા હતા. પહેલા એકલા જતા રહેતા હતા આ વખતે તેઓ બાળકોને લઈને નીકળ્યા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh