બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Manipur violence news State Government issues shoot at sight orders in 'extreme cases'
Vaidehi
Last Updated: 06:09 PM, 4 May 2023
મણિપુરમાં હિંસક ઘટનાઓની વચ્ચે સરકારે દંગા કરનારાઓને જોવાની સાથે જ ગોળી મારી દેવાનો આદેશ આપ્યો છે. સરકારની તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં સ્પષ્ટ લખ્યું છે કે પ્રશાસન વિષમ પરિસ્થિતિઓમાં જ આ પગલું ભરશે. મણિપુરનાં રાજ્યપાલે હિંસાગ્રસ્ત વિસ્તારમાં તોફાનીઓને જોતાંની સાથે જ ગોળી મારી દેવાનાં રાજ્ય સરકારનાં નિર્ણયને મંજૂરી આપી દીધી છે. આ પહેલાં હિંસાગ્રસ્ત ક્ષેત્રમાં કલમ 144 લાગૂ કરવામાં આવી હતી. આવતાં 5 દિવસો માટે સમગ્ર રાજ્યમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.
રાતોરાત સેનાને કરવામાં આવી તૈનાત
મણિપુરમાં આદિવાસીઓ અને બહુસંખ્યક મેઈતી સમુદાયની વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. બુધવારની રાત્રે આ તણાવની સ્થિતિએ હિંસાનું રૂપ ધારણ કર્યું હતું. ત્યારબાદ સ્થિતિને નિયંત્રિત કરવા માટે રાતોરાત સેના અને અસમ રાઈફલ્સનાં અનેક દળોને તાત્કાલિક તૈનાત કરી હતી. મણિપુરમાં અસમ રાઈફલ્સનાં 34 અને સાનાની 9 ટૂકડીઓ તૈનાત છે. આ સિવાય ગૃહમંત્રાલયે રેપિડ એક્શન ફોર્સી પણ પાંચ કંપનીઓને મણિપુર મોકલવામાં આવી છે. તેમ છતાં મણિપુરમાં હિંસાનું વાતાવરણ શાંત થવાનું નામ નથી લઈ રહ્યું.હિંસાનાં કારણે 9000થી વધારે લોકોને સુરક્ષિત સ્થળ પર લઈ જવામાં આવ્યાં છે.
Internet suspended in Manipur for five days following fresh violence
— ANI Digital (@ani_digital) May 3, 2023
Read @ANI Story | https://t.co/XUlU5lG24C#Manipur #Violence #Internet pic.twitter.com/ZnpoOSAH1Q
ઈન્ટરનેટ સેવા બંધ
એક અધિકારીએ જણાવ્યું કે સ્થિતિને ધ્યાનમાં લેતાં બિન-આદિવાસી પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓ ઇમ્ફાલ પશ્ચિમ, કાકચિંગ, થૌબલ, જીરીબામ અને બિષ્ણુપુર તેમજ આદિવાસી પ્રભુત્વ ધરાવતાં ચુરાચંદપુર, કાંગપોકપી અને તેંગનોપલ જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે સમગ્ર રાજ્યમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. 5 દિવસ માટે રાજ્યમાં ઈન્ટરનેટ સેવા બંધ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh