બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vaidehi
Last Updated: 02:32 PM, 24 October 2023
આજે સમગ્ર ભારતમાં દશેરાની ઊજવણી કરવામાં આવી રહી છે. દશેરાની સાંજે ચારેયતરફ તમને રાવણનો સળગતો પૂતળો જોવા મળશે. સમગ્ર ભારતમાં રાવણને અધર્મનું પ્રતીક માનવામાં આવે છે. પણ આ જ દેશમાં એક એવી પણ જગ્યા છે કે જ્યાં રાવણની પૂજા કરવામાં આવે છે. ત્યાંનાં લોકો રાવણને પોતાનો જમાઈ માને છે.
Mandsaur and Vidisha in Madhya Pradesh, where Ravana is considered a son-in-law. In this place, Ravana is not only revered but worshipped; he has temples built in his honour. Mandsaur reveres Ravana since it is thought that his wife Mandodari was born pic.twitter.com/cXhPVie64S
— Karan #Discovering Indianess🇮🇳🔍 (@Karankrishnmrty) October 24, 2023
મધ્યપ્રદેશમાં થાય છે રાવણ-પૂજન
મંદસૌર નામક આ જગ્યા મધ્યપ્રદેશમાં આવેલી છે. અહીં રહેતાં લોકો રાવણને પોતાનો જમાઈ માને છે અને આ જ કારણ છે કે અહીં લોકો તેની પૂજા કરે છે. કહેવામાં આવે છે કે રાવણની પત્ની મંદોદરીનું ઘર મંદસૌરમાં હતું તેથી અહીંનાં લોકો રાવણને આજે પણ પોતાનો જમાઈ માને છે.
રાવણનાં પૂતળાનું પૂજન
મંદસૌરનાં રુંડીમાં રાવણની એક મૂર્તિ બનાવવામાં આવી છે જેની પૂજા કરવામાં આવે છે. અહીંનાં લોકો રાવણને ફૂલ માળા ચઢાવીને તેની પૂજા કરે છે. મંદસૌર સિવાય અનેક એવી જગ્યાઓ છે કે જ્યાં રાવણનું પૂજન કરવામાં આવે છે. શ્રીલંકામાં પણ અનેક સ્થળો પર રાવણનું પૂજન કરવામાં આવે છે.
રાવણનું શવ
એવું માનવામાં આવે છે કે શ્રીલંકાનાં રગૈલાનાં જંગલોમાં આશરે 8 હજાર ફીટની ઊંચાઈ પર રાવણનું શવ રાખવામાં આવ્યું છે. લોકોનું એવું માનવું છે કે અહીં રાવણનાં શવને મમી સ્વરૂપે સુરક્ષિત રાખવામાં આવ્યું છે. શ્રીલંકા ફરવા જનારા લોકો માટે આ આકર્ષણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh