બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Arohi
Last Updated: 02:10 PM, 7 March 2024
મહાશિવરાત્રીને હિંદૂઓનો પ્રમુખ તહેવાર માનવામાં આવે છે. આ દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે શિવજી અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. માટે ભક્ત ખાસ રીતે ભગવાન શિવ અને માતા પાર્વતીની ઉપાસના કરે છે. શિવજીને પ્રસન્ન કરવા માટે દૂધ દહીં, મધ અને બિલિ પત્રનો ભોગ લગાવવામાં આવે છે. ત્યાં જ અમુક લોકો શિવજીના ખાસ મંત્રનો પણ જાપ કરે છે. તેનાથી તેમના પર સદા મહાદેવની કૃપા બની રહે છે.
વ્રતથી શિવજી થાય છે પ્રસન્ન
ધાર્મિક માન્યતા અનુસાર મહાશિવરાત્રીનું વ્રત કરવાથી શિવજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. માટે ભક્ત પોતાની સંપૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત કરે છે. જોકે અમુક લોકો વ્રત વખતે ચા-કોફી કે અન્ય કોઈ ડ્રિંકનું સેવન કરે છે. પરંતુ શું વ્રત વખતે ચા કે કોફી પીવી શુભ હોય છે? શું તમને પણ કન્ફ્યુઝન છે. જો હા તો અમે તમને જણાવીએ કે મહાશિવરાત્રીના વ્રત વખતે ચા, કોફી કે કોઈ અન્ય ડ્રિંક પીવી જોઈએ કે નહીં.
વધુ વાંચો: આવતીકાલે મહાશિવરાત્રી: મહાદેવની પૂજા કરવા માટે જાણી લો વિધિ અને શુભ મુહૂર્ત
શું વ્રતમાં પી શકાય ચા કે કોફી?
ધાર્મિક માન્યતા અનુસાર વ્રત વખતે ચા કે કોફી પી શકાય છે. હકીકતે જ્યારે વ્યક્તિ વ્રત કરે છે તો તે સોલિડ વસ્તુઓ નથી ખાતો. એવામાં પાણી, ચા કે કોફી પીવાથી કમજોરી નથી થતી. પરંતુ કોફીમાં ખાંડ અને દૂધ વધારે ન નાખો. ખાલી પેટ કેફીન લેવાથી તબીયત ખરાબ થઈ શકે છે. માટે વ્રત વખતે દૂધ અને ખાંડ વાળી કોફીની જગ્યા પર બ્લેક કોફી લઈ શકો છો. ત્યાં જ ચા અને પાણી પીવાથી વ્રત ખંડિત નથી થતું.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir