બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Arohi
Last Updated: 02:47 PM, 22 February 2022
ડાયાબિટીસ આજકાલ ખૂબ જ સામાન્ય બીમારી થઈ ગઈ છે. પરંતુ ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાનપાન પણ આપણને તેનો શિકાર બનાવી શકે છે. આ બીમારીમાં સૌથી મોટી નેગેટિવિટીએ છે કે લોકોને એ નથી ખબર હોતી કે તે ડાયાબિટીસનો શિકાર બની ગયા છે કે નહીં. રિપોર્ટ્સ અનુસાર 90 ટકા મામલામાં લાંબો સમય પસાર થઈ ગયા બાદ લોકોના શરીરમાં આ બીમારી હોવાની જાકારી મળે છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ડાયાબિટીસ સાથે જોડાયેલા કોઈ એલાર્મિગ લક્ષણો નથી જેનાથી તમને તરક ખબર પડે કે તમે ડાયાબિટીના શિકાર થઈ રહ્યા છો.
ડાયાબિટીસ એક છુપેલી બીમારી છે જે બોડી પર ધીરે ધીરે અસર કરવાનું શરૂ કરે છે. જોકે નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર અમુક એવા લક્ષણ છે જેના થવા પર એ સમજી શકાય કે ડાયાબિટીસ આપણને પોતાનો શિકાર બનાવી રહી છે.
ખંજવાડ
ઉંમરના એક ફેઝ બાદ જો કોઈ વ્યક્તિને પીઠ, હાથ અથવા પગમાં સતત ખંજવાડ આવતી રહે છે તો એક્સપર્ટ્સનું કહેવું છે કે તમે ડાયાબિટીસના દર્દી બનતા જઈ રહ્યા છે. અમુક મામલામાં નાની ઉંમરમાં પણ લોકોને ડાયાબિટીસ થઈ શકે છે. જો સારવાર છતાં ખંજવાડની સમસ્યા દૂર નથી થઈ રહી તો આ કંડીશનમાં તમારે ડોક્ટરની પાસે જઈને ડાયાબિટીસના સંદર્ભમાં વાતચીત શરૂ કરવી જોઈએ.
વાળ ખરવા
વાળ ખરવા એક સામાન્ય સમસ્યા છે. તેની પાછળ પ્રદૂષણ અથવા ભોજન જવાબદાર છે. પરંતુ નિષ્ણાંતોનું કહેવું છે કે ડાયાબિટીસની શરીર પર અસર શરૂ થતી વખતે વાળ ખરવા લાગે છે. લોકોને લાગે છે કે તેમના વાળ ખરે છે તો તે સામાન્ય મુશ્કેલી હોઈ શકે છે. પરંતુ આમ બિલકુલ નથી. વાળનું ખરવું ડાયાબિટીસ ઉપરાંત કોઈ અન્ય બિમારીનું પણ લક્ષણ હોઈ શકે છે.
વારંવાર યુરિન જવું
ઘણા કેસોમાં જોવા મળ્યું છે કે ડાયાબિટીસથી ગ્રસ્ત લોકોને વારંવાર યુરિન આવવાની સમસ્યા થાય છે. તે આ સિચુએશનને હલ્કામાં લે છે. પરંતુ એક્સપર્ટ્સ અનુસાર જો તમને આ મુશ્કેલી લાંબા સમય સુધી રહે છે તો તરત ડાયાબિટીસનું ચેકઅપ કરાવવું જોઈએ.
નસકોરાં
આમ તો નસકોરાં આવવાની પાછળ ઘણા હેલ્થ ઈશૂઝ હોઈ શકે છે. પરંતુ એવું પણ માનવામાં આવે છે કે ડાયાબિટીસ થવા પર પ્રભાવિત વ્યક્તિને આ સમસ્યા થઈ શકે છે. નસકોરાં આવવાથી બાજુ પર સુતા વ્યક્તિને પણ પરેશાની થાય છે. એવામાં તમારા પાર્ટનરનું તરત ચેકઅપ કરાવો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh