બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

VTV / ધર્મ / Extra / leaf-of-tulsi-can-save-you-from-financial-crisis

NULL / તુલસીના 11 પત્તાનો કરો ઉપાય થશે ધનની વર્ષા

vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

હિન્દુ શાસ્ત્રોમાં ધન પ્રાપ્તિ અને જીવનમાં સફળતા મેળવવા માટે ઉપાય જણાવવામાં આવ્યા છે. કેટલાક ઉપાય બહુ અઘરા હોય છે જ્યારે કેટલાક ઉપાય એવા છે જે બહુ સરળ હોય. આ વ્યકિતને કોઈ અજ્ઞાની અને અભણ વ્યક્તિ પણ સહેલાયથી કરી શકે છે. પરંતુ આટલા સરળ હોવા છતાં પ્રભાવશાળી હોય છે. આવા જ ઉપાય વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. આ ઉપાયને તુલસીના પાનના પ્રયોગથી કરી શકાય છે. 

ઉપાય બતાવતા પહેલા જણાવી દઈએ કે આ ઉપાય તમને કેવા-કેવા ફળ આપી શકે છે. તુલસીના પાનના આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી અને ધન કુબેરની કૃપા બની રહે છે. એટલે કે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો ચોક્કસ આવશે. આ ઉપરાંત કરિયર કે વ્યાપારમાં કોઈ પ્રકારની અડચણ આવી રહી હોય તો તે પણ આ ઉપાય કર્યા પછી દૂર થઇ જશે. તો આવો જણાવીએ તમારે શું કરવું જોઇએ..

કોઈપણ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તુલસીના કુલ 11 પાન તોડી લો. આ પાનને તોડતા પહેલા હાથ જોડીને તુલસી માની માફી માંગી લો તે પછી તુલસીના પાન તોડવા. જોકે તમારે ધ્યાન રાખવું કે તુલસીના પત્તા ક્યાંથી ખંડિત ન હોય. તુલસીના આ 11 પાન તમારી કિસ્મત બદલી નાખશે અને તમારી તમામ આર્થિક સમસ્યાઓનું નિવારણ આવશે. 

હવે આ 11 પત્તાને પાણીથી ધોઈ લો અને તેના નાના-નાના ટુકડા કરો. હવે તમે આ પાંદડાઓને એ વાસણમાં નાખી દો જેમાં તમે લોટ રાખતા હોવ. આ લોટનો ઉપયોગ કર્યાના થોડા દિવસોમાં જ તમને ઘરમાં બદલાવ જોવા મળશે. આ ઉપાયના સંદર્ભમાં કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું. ભૂલીને પણ આ ઉપાય રવિવારે અને એકાદશીના દિવસે ન કરવા. કેમ કે આ દિવસે તુલસી પાન તોડવા અશુભ માનવામાં આવે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ