બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Premal
Last Updated: 08:13 PM, 11 February 2023
9 ગ્રહોને મજબૂત કરવાના ઉપાય
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ કોઈ પણ વ્યક્તિના જીવન પર ગ્રહ-નક્ષત્રોનો શુભ-અશુભ બંને પ્રકારનો પ્રભાવ પડે છે. કુંડળીમાં ગ્રહ શુભ થવાથી વ્યક્તિને કાર્યોમાં સફળતા, ધનલાભ, માન-સન્માન અને સુખ-સમૃદ્ધી પ્રાપ્ત થાય છે. તો ગ્રહના અશુભ થતા વ્યક્તિને અલગ-અલગ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રની જેમ લાલ બુકમાં પણ ગ્રહ શુભ-અશુભ બંને પ્રકારના ફળ આપે છે.
સૂર્ય
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને બધા ગ્રહોનો રાજા કહેવામાં આવ્યો છે. આ આત્મ, આત્મવિશ્વાસ અને માન-સન્માનનો કારક છે. કુંડળીમાં સૂર્ય નબળો હોવાથી હૃદય રોગ, નેત્ર રોગ અને માન-સન્માનમાં ઘટાડો થાય છે. લાલ બુકમાં આ ગ્રહને મજબૂત કરવા માટે ગંગાજળ અને ચાંદીના ટુકડાને હંમેશા પૂજા ઘર પર રાખવવો જોઈએ.
ચંદ્ર
કુંડળીમાં ચંદ્રથી માનસિક સ્થિતિની જાણકારી મળે છે. ચંદ્રને મજબૂત કરવા માટે કોઈ પવિત્ર નદીમાં પૈસા નાખો. આ સિવાય સોમવારના દિવસે વ્હાઈટ કપડામાં ખાંડને બાંધીને તેને પાણીમાં વહેતી કરી દો. આ ઉપાયથી તમારી કુંડળીમાં ચંદ્ર મજબૂત અને શુભ ફળ આપશે.
મંગળ
મંગળ ગ્રહ પરાક્રમ અને યુદ્ધનો કારક હોય છે. કુંડળીમાં આ નબળા ગ્રહને બળવાન બનાવવા માટે સૂર્ય દેવને દરરોજ સવારે પાણીમાં ગોળ નાખીને પાણી ચઢાવો. આ ઉપરાંત બજરંગબલીને ચમેલીના તેલમાં સિંદૂર મિલાવીને અર્પણ કરો.
બુધ
લાલ બુક મુજબ જો તમારી કુંડળીમાં બુધ ગ્રહ નબળો છે તો કોઈ ગરીબને બકરીનુ દાન કરો. પ્રાણીઓને પલાળેલા મગ ખવડાવો. હંમેશા પોતાની ફઈને સન્માન આપો. તાંબાનો સિક્કો પણ ગળામાં ધારણ કરવાથી બુધ અનુકૂળ થાય છે.
ગુરૂ
લાલ બુક મુજબ કુંડળીમાં ગુરૂ ગ્રહને મજબૂત કરવા માટે કેસરનુ તિલક માથા પર લગાવો. પીળા વસ્ત્રમાં ચણાની દાળ રાખીને પોતાના ઘરની પાસે સ્થિત વિષ્ણુ મંદિરમાં દાન કરો.
શુક્ર
શુક્ર ગ્રહના શુભ પ્રભાવથી વ્યક્તિના જીવનમાં ભૌતિક સુખ-સુવિધાની કોઈ કમી થતી નથી. વ્યક્તિ ધની, સુખ-સમૃદ્ધીથી યુક્ત જીવન જીવે છે. આ ગ્રહને શુભ બનાવવા માટે ગાયની સેવા કરો. ગોળનુ સેવન કરવાથી બચવુ જોઈએ.
શનિ
શનિદેવ ન્યાય અને કર્મના દેવતા છે. લાલ બુક મુજબ કુંડળીમાં શનિને મજબૂત કરવા માટે વાંદરાને ચણા ખવડાવો.
રાહુ
રાહુથી વ્યક્તિનુ મન ભ્રમિત થાય છે. ચાંદીના ટુકડાને પોતાની પાસે રાખો. મહિલાઓ સાથે વાદ-વિવાદ ના કરશો. પોતાની આવકનો અમુક ભાગ બહેન પર ખર્ચ કરો.
કેતુ
લાલ બુક મુજબ માથા પર કેસર અને ચંદનનુ તિલક લગાવવાથી કુંડળીમાં કેતુ ગ્રહ મજબૂત થાય છે. તલને વહેતા પાણીમાં પ્રભાવિત કરી દો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh